કાશ્મીરી પંડિતોની દુકાનોને મફત વીજ જોડાણ આપશે દિલ્હી સરકાર
દિલ્હી સરકાર INA માર્કેટમાં સ્થિત વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની દુકાનોને મફત વીજળી કનેક્શન આપશે.
નવી દિલ્હી : દિલ્હી સરકાર INA માર્કેટમાં સ્થિત વિસ્થાપિત કાશ્મીરી પંડિતોની દુકાનોને મફત વીજળી કનેક્શન આપશે. મંગળવારના રોજ મળેલી બેઠકમાં નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ અધિકારીઓને બજારમાં ટ્રાન્સફોર્મર લગાવવા માટે પસંદ કરેલી જગ્યાનું તાત્કાલિક નિરીક્ષણ કરવા અને એક મહિનાની અંદર કાશ્મીરી પંડિતોની તમામ દુકાનોમાં વીજળી જોડાણ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.

તાજેતરમાં કાશ્મીરી પંડિતોનું એક પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને મળ્યું હતું અને વીજળી કનેક્શનનો મુદ્દો ધ્યાને મૂક્યો હતો. તેઓએ એમ પણ કહ્યું કે, આઈએનએ માર્કેટમાં કાશ્મીરી પંડિતોની 100 થી વધુ દુકાનો છે, જે છેલ્લા વર્ષોમાં વિવિધ સત્તાવાળાઓ દ્વારા આ વિસ્તારમાં વિવિધ બાંધકામ પ્રવૃત્તિઓને કારણે ઘણી વખત સ્થળાંતર કરવામાં આવી છે, જેના કારણે દુકાનદારોને વીજળી કનેક્શન સહિત અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
