ભુલ્લરની પત્ની પહોંચી સુપ્રીમ કોર્ટની શરણે

આ પહેલાં 12 એપ્રિલના એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટે ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (કેએલએફ)ના આતંકવાદી દેવિન્દ્રપાલ સિંહ ભુલ્લરની મોતની સજાને ઉંમરકેદમાં બદલવાની અરજીને નકારી કાઢી હતી. ભુલ્લરે પોતાની દયા અરજી પર નિર્ણયમાં મોડુ થવાના આધાર પર ગુહાર લગાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે ઓગષ્ટ 2001માં નિચલી કોર્ટે ભુલ્લરની મોતની સજા સંભળાવી હતી જેના પર 2002માં દિલ્હી સુપ્રીમ કોર્ટે મોહર લગાવી હતી. તેના વિરૂદ્ધ અપીલને કોર્ટે 26 માર્ચ 2002માં નકારી કાઢી હતી.
ભુલ્લરે એક પુનવિચાર અરજી દાખલ કરી હતી. તેનેપણ 17 ડિસેમ્બર 2002ના રોજ નકારી કાઢી હતી. ભુલ્લરે ત્યારે સુધારાત્મક યાચિકા દાખલ કરી અને કોર્ટૅ તેને 12 માર્ચ 2003માં તેને નકારી કાઢી હતી.
આ દરમિયાન ભુલ્લરે 14 જાન્યુઆરી 2003ના રોજ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી દાખલ કરી હતી. રાષ્ટ્રપતિએ આઠ વર્ષથી વધુ સમયના અંતરાલ બાદ 25 મે 2011ના રોજ દયા અરજીને નકારી કાઢી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
