Gujarat cabinet reshuffle : મુખ્યમંત્રી સિવાયના તમામ મંત્રીઓએ રાજીનામા, આવતીકાલે શપથ
Gujarat cabinet reshuffle : ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના સંકેત મળી રહ્યા છે. રાજ્યમાં નવા મંત્રીમંડળની શપથવિધિ પહેલાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાયના વર્તમાન સરકારના તમામ ૧૬ મંત્રીઓએ રાજીનામાં આપી દીધા છે.

ગુજરાત સરકારમાં મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરબદલની લાંબા સમયથી ચાલી રહેલી અટકળો વચ્ચે આ નિર્ણાયક પગલુ સામે આવ્યુ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને નવા મંત્રીઓની યાદી સુપરત કરે તેવી શક્યતા છે.
નવા મંત્રીમંડળનો શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સવારે ૧૧:૩૦ કલાકે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવનિયુક્ત મંત્રીઓને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવશે. શપથવિધિ પૂર્ણ થયા બાદ નવા મંત્રીમંડળની પ્રથમ બેઠક પણ મળશે.
More From
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
