ઉત્તર અમેરિકામાં પર્યુષણ નિમિત્તે હજારો જૈનના ઉપવાસ
મિશિગન (યુએસએ), 15 સપ્ટેમ્બર : ઉત્તર અમેરિકામાં વસતા હજારો જૈન 12થી 29 સપ્ટેમ્બર, 2012 દરમિયાવ પર્યુષણ પર્વ અને ત્યાર બાદ દસ લક્ષણ મહા પર્વ નિમિત્તે ઉપવાસ કરી રહ્યા છે. આ બંને જૈન પર્વો માફી અને આત્મનિરીક્ષણ શીખવે છે. જૈન ધર્મમાં ઉપવાસ, આત્મ સંયમ, ધાર્મિક ચિંતન અને આત્મ નિરીક્ષણના માર્ગે આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાનું મહત્વ છે.
જૈન ધર્મ ભારતના ત્રણ મુખ્ય શાસ્ત્રોક્ત ધર્મ હિન્દુ અને બૌદ્ધ ધર્મ સાથે સામેલ છે. જૈન ધર્મ અહિંસા, શાંતિ, સહિષ્ણુતા અને તમામ જીવો માટે આદર ધરાવે છે. વિશ્વમાં ભારત અને ભારત બહાર અન્ય 35 દેશોમા રહેતા જૈનો આ પર્વ ઉજવે છે.
પર્યુષણ પર્વની સમાપ્તિએ સંવત્સરી ઉજવીને પર્વનું સમાપન યોજવામાં આવશે. આ પર્વ દરમિયાન ભારત, યુએસએ અને યુકેની અનેક યુનિવર્સિટીઓ વિદ્યાર્થીઓને વર્ગો ભરવામાંથી થોડા સમય માટે છૂટ આપે છે.
આ અંગે ઉત્તર અમેરિકામાં વસતા જૈનોના સંગઠન જૈનાના અધ્યક્ષ ડૉ. સુશીલ જૈનનું કહેવું છે કે 'હું યુએસએ અને કેનેડામાં વસતા જૈનોને જરૂરીયાતમંદો સુધી પહોંચીને તેમની મદદ કરવા પ્રોત્સાહન આપું છું. આ દ્રારા જૈન ધર્મમાં આપવામાં આવેલા શાંતિ અને સહિષ્ણુતાના સંદેશનો પ્રચાર થાય છે. તેના કારણે પાડોશીઓ સાથેના સંબંધો મજબૂત બને છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
