બીજેપી સરકારે છીનવેલ આદીવાસીઓનો જમીન અધિકાર અમે આપ્યો: મમતા બેનરજી
ટીએમસી સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે ભાજપ પર આદિજાતિ વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમની સરકારે આદિવાસીઓના જમીનના અધિકારને પુન સ્થાપિત કર્યા છે. પુરૂલિયામાં એક જાહેર સભાને સંબોધન કરત
ટીએમસી સુપ્રીમો અને બંગાળના મુખ્યમંત્રીએ ભાજપ પર પ્રહાર કર્યા. તેમણે ભાજપ પર આદિજાતિ વિરોધી હોવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમની સરકારે આદિવાસીઓના જમીનના અધિકારને પુન સ્થાપિત કર્યા છે. પુરૂલિયામાં એક જાહેર સભાને સંબોધન કરતાં મમતા બેનર્જીએ ઝારખંડનો હવાલો આપ્યો હતો. મમતાએ કહ્યું હતું કે, ઝારખંડના જમશેદપુરમાં ભાજપ સરકારે આદિવાસીઓ પાસેથી જમીનના અધિકાર છીનવી લીધા હતા પરંતુ અમારી સરકારે આદિવાસીઓને જમીનના અધિકાર પાછા આપ્યા છે.

આ પણ વાંચો: શહિદ દિવસ: રાહુલ ગાંધીએ કેન્દ્ર પર સાધ્યુ નિશાન, બોર્ડર પર જવાનો અને દિલ્હીમાં ખેડૂતો થઇ રહ્યાં છે શહિદ












Click it and Unblock the Notifications
