ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો વતન કેરળ પહોંચી
મુંબઇ, 5 જુલાઇ : આજે બપોરે ઇરાકથી ખાસ વિમાનમાં લાવવામાં આવેલી ભારતીય નર્સો સવારે મુંબઇ પહોંચ્યા બાદ ત્યાંથી બીજા વિમાનમાં બેસીને બપોરે કોચી એરપોર્ટ પહોંચી હતી. પોતાના માદરે વતન હેમખેમ પહોંચવાની ખુશી તેમના ચહેરા પર ઝળકી રહી હતી. તેમના પરિવારને જોઇએ કેટલીક નર્સોની આંખોમાં આંસુ આવી ગયા હતા.
આજે બપોરે અંદાજે 12.30ની આસપાસ એર ઇન્ડિયાનું વિમાન કોચી એરપોર્ટ પર લેન્ડ થયું હતું. અહીં મોટી સંખ્યામાં નર્સોના પરિવાજનોએ એકઠા થયા હતા. પાછી ફરેલા નર્સોનો પરિવારજનો સાથે મેળાપ થતા કોચી એરપોર્ટ પર લાગણી સભર દૃશ્યો સર્જાયા હતા.
જયારાની નામની એક નર્સે ઇરાકની સ્થિતિ વર્ણવતા ANIને જણાવ્યું , ઇરાકમાં ભારતીય નર્સો અને ખાસ કરીને કેરાલાની નર્સોને ખૂબ સમ્માન અપાય છે. પરંતુ હવે તે સુરક્ષિત નથી, મારી માટે પણ નહીં મારા બાળકો માટે પણ નહી.
અપડેટ
આજે છેવટે ઇરાકમાં છેલ્લા કેટલાય દિવસોથી ફસાયેલી અને મોતના મુખમાંથી પાછી આવેલી ભારતીય નર્સો ખાસ વિમાનમાં મુંબઇ પહોંચી છે. આ વાતથી કેરળમાં હાંશકારો થયો છે.
ભારતીય નર્સોની સાથે ઈરાકના હિંસાગ્રસ્ત શહેરોમાં અનેક દિવસો સુધી ફસાઈ ગયા બાદ ઉગ્રવાદીઓએ મુક્ત કરાયેલા અન્ય 84 ભારતીય નાગરિકોને પણ ભારત પરત લાવવામાં આવ્યા છે. ભારતીયોને સ્વદેશ પાછાં લાવનાર એર ઈન્ડિયાનું ખાસ વિમાન આજે સવારે 9 વાગે મુંબઇના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહૌંચ્યું હતું.
એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ઈરાકના એરબિલ એરપોર્ટથી આજે સવારે ભારતીય સમય મુજબ લગભગ 4.30 કલાકે રવાના થયું હતું. વિમાન મુંબઈથી બપોરે કોચી પહોંચશે. વિમાન કોચીથી હૈદરાબાદ અને ત્યારબાદ દિલ્હી જશે.
ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા (આઈએસઆઈએસ)ના સુન્ની ઉગ્રવાદીઓ તિરકિટ શહેરની હોસ્પિટલ પર હુમલો કરીને આ ભારતીય નર્સનું અપહરણ કરી ગયા હતા. પરંતુ ભારત સરકારે વાટાઘાટકારો સાથે વાટાઘાટ કર્યા બાદ ઉગ્રવાદીઓ તમામ નર્સને છોડી મૂકવા તૈયાર થયા હતા.
ત્યારબાદ ભારત સરકારે નર્સ ઉપરાંત ઈરાકના અન્ય શહેરોમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા એર ઈન્ડિયાના ખાસ બોઈંગ 777 વિમાનને રવાના કર્યું હતું.

1
આજે બપોરે કેરળના કોચી એરપોર્ટ પર પહોંચેલી નર્સો

2
આજે બપોરે કેરળના કોચી એરપોર્ટ પર પહોંચેલી નર્સો

3
આજે બપોરે કેરળના કોચી એરપોર્ટ પર પહોંચેલી નર્સોએ પોતાના સંબંંધીઓને પોતાના સલામત રીતે પહોંચી જવાના સમાચાર આપ્યા હતા.

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો
આજે છેવટે ઇરાકમાં છેલ્લા કેટલાય દિવસોથી ફસાયેલી અને મોતના મુખમાંથી પાછી આવેલી ભારતીય નર્સો ખાસ વિમાનમાં મુંબ પહોંચી છે. આ વાતથી કેરળમાં હાંશકારો થયો છે.

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો
ભારતીય નર્સોની સાથે ઈરાકના હિંસાગ્રસ્ત શહેરોમાં અનેક દિવસો સુધી ફસાઈ ગયા બાદ ઉગ્રવાદીઓએ મુક્ત કરાયેલા અન્ય 84 ભારતીય નાગરિકોને પણ ભારત પરત લાવવામાં આવ્યા છે. ભારતીયોને સ્વદેશ પાછાં લાવનાર એર ઈન્ડિયાનું ખાસ વિમાન આજે સવારે 9 વાગે મુંબઇના છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવી પહૌંચ્યું હતું.

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો
ઈસ્લામિક સ્ટેટ ઓફ ઈરાક એન્ડ સિરીયા (આઈએસઆઈએસ)ના સુન્ની ઉગ્રવાદીઓ તિરકિટ શહેરની હોસ્પિટલ પર હુમલો કરીને આ ભારતીય નર્સનું અપહરણ કરી ગયા હતા. પરંતુ ભારત સરકારે વાટાઘાટકારો સાથે વાટાઘાટ કર્યા બાદ ઉગ્રવાદીઓ તમામ નર્સને છોડી મૂકવા તૈયાર થયા હતા.

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો
એર ઈન્ડિયાનું બોઈંગ વિમાન ઈરાકના એરબિલ એરપોર્ટથી આજે સવારે ભારતીય સમય મુજબ લગભગ 4.30 કલાકે રવાના થયું હતું. વિમાન મુંબઈથી બપોરે કોચી પહોંચશે. વિમાન કોચીથી હૈદરાબાદ અને ત્યારબાદ દિલ્હી જશે.

ઇરાકમાં ફસાયેલી 46 ભારતીય નર્સો
ત્યારબાદ ભારત સરકારે નર્સ ઉપરાંત ઈરાકના અન્ય શહેરોમાં ફસાઈ ગયેલા ભારતીય નાગરિકોને સ્વદેશ પાછા લાવવા એર ઈન્ડિયાના ખાસ બોઈંગ 777 વિમાનને રવાના કર્યું હતું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
