અજીત પવારે શિંદે સરકારમાં લીધા નાયબ મુખ્યમંત્રી પદના શપથ, જાણો કોને કોને મળ્યું મંત્રી પદ
Maharashtra Deputy CM : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપ આવ્યો છે. એનસીપી નેતા અજિત પવારે ફરી પાર્ટીમાં ભાગલા પાડવાનો પ્રયાસ કર્યો છે. અજીત પોતાના 30 સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા છે.
અજીત પવાર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થઈને મંત્રી બની શકે છે. એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે પણ બળવાખોર વલણ દાખવ્યું છે. અજિત પવાર સહિત NCPના 9 ધારાસભ્યો મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લેશે.

અહેવાલો અનુસાર, અજિત પવારને અત્યાર સુધી 30 ધારાસભ્યોના હસ્તાક્ષર કરવામાં આવેલા સમર્થન પત્ર છે. અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. NCPના વરિષ્ઠ નેતા છગન ભુજબળ દ્વારા પણ શિંદે-ફડણવીસ સરકારમાં મંત્રી તરીકે શપથ લેવામાં આવ્યા છે. અજિત પવારે વિપક્ષના નેતા પદેથી રાજીનામું રાજ્યપાલ રમેશ બૈસને સોંપી દીધું છે.
બીજી તરફ એનસીપીના ધારાસભ્ય સંજય બન્સોડે પણ મંત્રી પદના શપથ લેશે. ધનંજય મુંડે પણ મંત્રી બની શકે છે. એનસીપી નેતા હસન મુશરફની સાથે ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ પણ મંત્રી બની શકે છે.
#WATCH महाराष्ट्र राजभवन में सीएम एकनाथ शिंदे, NCP नेता अजीत पवार और छगन भुजबल मौजूद हैं। वीडियो राजभवन के अंदर की है। pic.twitter.com/WEqv1KY81Z
— ANI_HindiNews (@AHindinews) July 2, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
