Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એક્ઝીટ પોલ પછી માયાવતીના ઘરે પહોંચ્યા અખિલેશ યાદવ

લોકસભા ચૂંટણી 2019 અંગે હવે દેશભરમાં બધાની નજર 23 મેં દરમિયાન જાહેર થતા પરિણામ તરફ છે.

લોકસભા ચૂંટણી 2019 અંગે હવે દેશભરમાં બધાની નજર 23 મેં દરમિયાન જાહેર થતા પરિણામ તરફ છે. લોકસભા ચૂંટણીના સાતે તબક્કાનું મતદાન પૂરું થઇ ગયું છે. મતદાન પૂરું થયા પછી મોટાભાગના એક્ઝીટ પોલમાં ભાજપના નેતૃત્વના એનડીએ ગઠબંધનને બહુમત મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે એક્ઝીટ પોલ અનુસાર કોંગ્રેસ સત્તાથી દૂર જઈ રહેલી જોવા મળી રહી છે. એક્ઝીટ પોલમાં યુપીમાં બનેલા સપા-બસપા અને આરએલડી મહાગઠબંધનને પણ સફળતા મળતી દેખાઈ રહી છે. એક્ઝીટ પોલ પરિણામ જાહેર થયા પછી સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સોમવારે સવારે બસપા સુપ્રીમો માયાવતીને મળવા માટે લખનવના તેમના ઘરે પહોંચ્યા છે.

Akhilesh Yadav

આગળની રણનીતિ અંગે ચર્ચા

સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સોમવારે સવારે બસપા સુપ્રીમો માયાવતીને મળવા માટે લખનવના તેમના ઘરે પહોંચ્યા. સૂત્રો અનુસાર બંને નેતાઓ વચ્ચે આગળની રણનીતિ અંગે ચર્ચા થઇ. થોડા સમયની મુકાલાત પછી અખિલેશ યાદવ પોતાના આવાસ પાછા ફર્યા. બંને વચ્ચે થયેલી વાતચીત હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X