Video: પુરીમાં ભવ્ય રથયાત્રા, 19 વર્ષ પછી બદલાશે મૂર્તિઓ
પુરી, 18 જુલાઇ: દેશભરમાં આજે ઘણા સ્થાનો પર ભગવાન જગન્નાથની રથયાત્રા નિકાળવામાં આવી રહી છે. ઓડિશાના જગન્નાથ મંદિરમાં શનિવારે સવારે 8 વાગ્યે પૂજા કરવામાં આવી. બપોરે 2.30 વાગે પુરીથી ભવ્ય રથ યાત્રા શરૂ થશે. આ યાત્રામાં સામેલ થવા માટે 50 લાખ લોકો હાજરી આપે તેવી આશા છે.

Jai Jagannath.....wishing you all a very happy #RathYatra
#JaiJagannath pic.twitter.com/gNdZdnVqar
— Hiren Kuvadiya (@kukis1101) July 18, 2015 ત્રણે રથોને પુરીના મુખ્ય માર્ગો પર ફરાવવામાં આવે છે. સાંજે આ રથ મંદિરમાં પહોંચે છે અને મૂર્તિઓને મંદિરમાં લઇ જવામાં આવે છે. યાત્રાના બીજા દિવસે ત્રણ મૂર્તિઓને સાત દિવસ સુધી મંદિરમાં રાખવામાં આવે છે અને દર્શન માટે ભક્તોનો જમાવડો રહે છે. ભગવાનના ભોગને પ્રસાદના રૂપમાં ભક્તોમાં વહેંચવામાં આવે છે. સાત દિવસ બાદ યાત્રા પરત ફરે છે. આ રથ યાત્રાને મોટા મોટા દોરડાઓથી ખેંચવામાં આવે છે.
અત્રે જુઓ વીડિયોમાં રથયાત્રાની ઝલક...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
