રણવીર બનાવટી એકાઉન્ટ કેસ: 17 પોલીસવાળા દોષિત

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડ પોલીસે 3 જુલાઇ 2009ને સમજી વિચારેલા કાવતરા હેઠળ રણવીર નામના એક એમબીએના વિદ્યાર્થીઓને પહેલાં જોરદાર મારપીટ અને પછી જંગલમાં લઇ જઇ તેનું એન્કાઉન્ટર કરી દિધું. કેસની તપાસ સીબીઆઇએ કરી અને ઘરવાળાઓની માંગ પર સુપ્રીમ કોર્ટે 2011માં આ કેસને દિલ્હી ટ્રાંસફર કરી દિધો હતો. આ એન્કાઉન્ટર દરમિયાન તેને 25 ગોળીઓ મારવામાં આવી.
ઉત્તરાખંડ પોલીસે દાવો કર્યો હતો કે રણવીર ઉત્તરાખંડ પ્રવાસ પર પહોંચી તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલની સુરક્ષામાં સેંધ લગાવવાની ફિરાકમાં હતો, ત્યારે પોલીસે તેને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. પરંતુ રવીન્દ્ર પાલને વિશ્વાસ હતો કે એમબીએનો અભ્યાસ કરી રહેલો તેમનો પુત્ર આવું કરી રહ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દ્વારા પિતાએ દાવા પર મોહર લગાવી દિધી.
આ કેસમાં તપાસ બાદ સીબીઆઇએ 18 પોલીસવાળાઓએ બનાવટી એન્કાઉન્ટરનો આરોપી બનાવ્યો, તેમાં 2 ઇન્સ્પેક્ટર, 4 સબ ઇન્સ્પેક્ટર અને 12 કોન્સ્ટેબલ સામેલ છે. કેસની સુનાવણી 2 વર્ષ સુધી ઉત્તરાખંડમાં જ ચાલતી રહી, પરંતુ તપાસ કોઇ પરિણામ સુધી પહોંચી શકી નહી. આ જોઇ રણવીરના પિતાએ સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાઇ, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી દિલ્હી ટ્રાંસફર કરી દિધી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
