યુપી સરકારને ઝટકો, શંકાસ્પદ આતંકીઓ પરથી નહીં હટે કેસ

કોર્ટે કહ્યું કે એ બધાની ઉપર ગાઢ આરોપ લાગ્યા છે. માટે આ કેસને પાછા લેવાનો કોઇ આધાર નથી બનતો. કોર્ટમાં સુનવણી બાદ જો તેઓ નિર્દોષ સાબિત થશે તો તેમને બાઇજ્જત મુક્ત કરવામાં આવશે.
રાજ્યના ન્યાય વિભાગના પ્રધાન સચિવ તરફથી બારાબંકી જિલાધિકારીને મોકલવામાં આવેલ પત્રમાં કહેવાયું હતું કે તારિક કાસમી અને ખાલીદ મુજાહિદની સામે કેસ કાયદા અનુસાર યોગ્ય નહી હોય. માટે કોર્ટમાં તેને પરત લેવાની અરજી દાખલ કરવામાં આવે.
આને ધ્યાનમાં લઇને શુક્રવારે ઉપલી જિલ્લા શાસકીય અધિવક્તા તરફથી વિશેષ સત્ર કોર્ટ બારાબંકી કલ્પવના મિશ્રાની કોર્ટમાં કેસ પરત લેવાની અપીલ કરવામાં આવી જેને રદ કરી દેવામાં આવી. કોર્ટે આની પર જણાવ્યું કે આરોપ પત્ર દાખલ થઇ ચૂક્યું છે સુનવણી પોતાના અંતિમ ચરણમાં છે. માટે આવા સમયે કેસને પાછો લેવો કાનૂન અને જનતાના હિતમાં નથી. સુનવણી બાદ જો તેઓ નિર્દોષ સાબિત થશે તો તેમને બાઇજ્જત મુક્ત કરવામાં આવશે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
