8 મલેશિયનો IGI એરપોર્ટ પર પકડાયા, રાહત વિમાનથી ભાગવાની ફિરાકમાં હતા
આજે તબલીગી જમાતના 8 લોકોની દિલ્લી એરોપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે.
દિલ્લીના નિઝામુદ્દીનમાં તબલીગી જમાતના જે લોકોએ ભાગ લીધો હતો, તેમની શોધ સરકાર સતત કરી રહી છે. આ લોકોની ઓળખ કરીને તેમને ક્વૉરંટાઈન કરવામાં આવી રહ્યા છે. આ કડીમાં આજે તબલીગી જમાતના 8 લોકોની દિલ્લી એરોપોર્ટ પર ધરપકડ કરવામાં આવી છે. આ 8 લોકો મલેશિયાના છે અને માલિંદો એરલાઈન્સનુ વિમાન જે એર રિલીફ લઈ મલેશિયા જઈ રહ્યુ હતુ તેમાં બોર્ડ કરવાની ફિરાકમાં હતા. ત્યારે જ તેમને એરપોર્ટ પર ઈમીગ્રેશન વિભાગના અધિકારીઓએ પકડી લીધા. સૂત્રોની માનીએ તો આ લોકોને હવે પોલિસના હવાલે કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ આજે રાતે 9 વાગે દીવો કરવાનુ યાદ કરાવી PM મોદીએ ટ્વિટર પર કહી આ વાત
More From
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
