ધંધુકા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 5 સભ્યોના મોત
ધંધુકા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકજ પરીવારના પાંચ લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છેકે હરિપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. તેમાં એક જ પરિવારના પાંચના ઘટનાસ્થળે જ મોત થયા છે. ટ્રક
ધંધુકા-બગોદરા હાઈવે પર ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એકજ પરીવારના પાંચ લોકોના મોત થયા છે. ઉલ્લેખનિય છેકે હરિપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. તેમાં એક જ પરિવારના પાંચના ઘટનાસ્થળે જ મોત થયા છે. ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. તમામ મૃતક ધંધુકાના ઝીંઝર ગામના વતની હતા.

ઉલ્લેખનીય છે કે ધંધુકા બગોદરા રોડ હરિપુરા ગામના પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં બે બાળકો સહિત પાંચ વ્યકિતઓના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે. ટ્રક અને કાર સામસામે ધડાકાભેર અથડાતાં એક જ પરિવારના પાંચ સભ્યોનાં મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. તમામ મૃતકો ધંધુકા તાલુકાના ઝીંઝર ગામના વતની હોવાથી ગામમાં પણ ચકચાર મચી છે.












Click it and Unblock the Notifications
