Dussehra 2021: જાણો 'દશેરા'નુ મહત્વ અને રાવણ દહનનુ શુભ મુહુર્ત

અનિષ્ટ પર અચ્છાઈની જીતનો પ્રતીક દશેરા પર્વ આજે 15 ઓક્ટોબરે છે. જાણો તેનુ મહત્વ અને રાવણ દહનનુ શુભ મુહુર્ત.

નવી દિલ્લીઃ અનિષ્ટ પર અચ્છાઈની જીતનો પ્રતીક દશેરા પર્વ આજે 15 ઓક્ટોબરે છે. આ દિવસે પ્રભુ શ્રીરામે દસ મોઢાવાલા રાવણનો વધ કર્યો હતો માટે તેને દશેરા કહેવામાં આવે છે. જ્યારે આ દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો હતો આના કારણે આ દિવસ વિજયાદશમી પણ કહેવાય છે. રાવણદહન અલગ-અલગ જગ્યાએ અલગ-અલગ રીતે ઉજવવામાં આવે છે. જો કે કોવિડના કારણે આ વખતે દેશમાં ભવ્ય આયોજન નથી થઈ રહ્યા પરંતુ દરેક જગ્યાએ પોત-પોતાની રીતે કોવિડ પ્રોટોકૉલ હેઠળ દશેરા ઉજવવામાં આવી રહી છે.

વિજયાદશમીના પૂજનનુ મુહુર્ત

વિજયાદશમીના પૂજનનુ મુહુર્ત

વિજય મુહુર્તઃ 15 ઓક્ટોબરે બપોરે 01 વાગીને 38 મિનિટથી 02 વાગીને 24 મિનિટ સુધી
દશમી તિથિ શરુઃ 14 ઓક્ટોબર સાંજે 06 વાગીને 52 મિનિટથી.
તિથિ સમાપ્તઃ 15 ઓક્ટોબર સાંજે 06 વાગીને 02 મિનિટ પર.
રાવણ દહનનો શુભ સમય 19 વાગીને 26 મિનિટથી 21 વાગીને 22 મિનિટ સુધી.

વિજયાદશમીનો દિવસ ઘણો શુભ

વિજયાદશમીનો દિવસ ઘણો શુભ

વિજયાદશમીનો દિવસ ઘણા પવિત્ર માનવામાં આવે છે.
નવુ કામ કે નવો રોજગાર શરુ કરવા માટે આ દિવસ ઘણો શુભ માનવામાં આવે છે.
આ દિવસે લોકો શસ્ત્રોની પૂજા કરે છે.
અમુક જગ્યાએ માના બધા રૂપોની એક સાથે પૂજા કરીને તેમની વિદાય કરવામાં આવે છે.

પૂજા વિધિ

પૂજા વિધિ

આ દિવસે સહુએ સવારે નાહી-ધોઈને સ્વચ્છ કપડા પહેરવા જોઈએ અને શસ્ત્રોની પૂજા કરવી જોઈએ.
મા દુર્ગાના ચાલીસા વાંચવા જોઈએ અને આરતી કરવી જોઈએ.
વળી, ભગવાન રામના ચાલીસા અને સ્તુતિ કર્યા બાદ આરતી કરવી જોઈએ.

મહત્વ

મહત્વ

આ દિવસ છે અનિષ્ટ પર અચ્છાઈની જીતનો.
આ દિવસ છે અધર્મ પર ધર્મની જીતનો.
આ દિવસ છે અસત્ય પર સત્યની જીતનો.
આ દિવસ છે અંધકાર પર પ્રકાશની જીતનો.
આજના દિવસે લોકોએ આ બધી વાતોથી શિક્ષા લેવી જોઈએ અને સત્યના માર્ગ પર ચાલવોનો નિર્ણય કરવો જોઈએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X