યૂક્રેને મિસાઇલથી મલેશિયાનું વિમાન ઉડાવ્યું, 298 યાત્રીઓના મોત
કિવિ(યૂક્રેન), 18 જુલાઇ: મલેશિયાના એમએચ-370 નો કોયડો હજી ઉકેલાયો નથી ત્યાં વધુ એક મલેશિયાઇ વિમાન દુર્ઘટનાનો શિકાર બની ગયું છે. યુક્રેનમાં રશિયાની સરહદની પાસે મલેશિયાઇ યાત્રી વિમાન એમએચ-17ને અજાણી શક્તિઓએ બક મિસાઇલ દ્વારા નિશાનો બનાવીને ક્રેશ કરી દેવામાં આવ્યું. અત્રે નોંધનીય છે કે વિમાનમાં 15 ક્ર્યૂ મેમ્બરો સહિત 298 લોકોના મોત નિપજ્યા છે.
આ અણધાર્યા હુમલામાં મલેશિયા, રશિયા અને યૂક્રેન સહિત ઘણા દેશોમાં આશ્ચર્યની લાગણી પ્રવર્તી ગઇ છે. અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. એમ્સટર્ડેમથી કુઆલાલંપુર જઇ રહેલી ફ્લાઇટ એમએચ-17માં 283 યાત્રીઓ અને 15 વિમાની કર્મચારીઓ સવાર હતા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં યૂક્રેન-રશિયા સરહદ પાસે કાળા ધૂમાળાના ગોટા ઊડતા દેખાઇ રહ્યા છે. સમાચાર એજન્સી રૉયટર્સે જણાવ્યું છે કે તેમના રિપોટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમને મૃતકોની લાશો જોવા મળી હતી.
બીજી બાજું યૂક્રેનના રાષ્ટ્રપતિએ સ્પષ્ટતા કરી દીધી છે કે તેમની સેના તરફથી કોઇપણ વિમાન પર ફાયરિંગ કરવામાં નથી આવ્યું. પહેલી નજરમાં આને આતંકી હુમલો જ માનવામાં આવી રહ્યો છે. આ સરહદી વિસ્તારમાં યૂક્રેનની સેના અને રશિયા સમર્થક ઉગ્રવાદીઓની વચ્ચે હાલના દિવસોમાં અથડામણ થઇ રહી છે.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/9epbCX6QqkY" frameborder="0" allowfullscreen></iframe></center>
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
