'બિટ્ટાએ કોંગ્રેસી નેતાઓને ગણાવ્યા દગાખોર'

કોંગ્રેસના નેતાઓ પર ગુસ્સો વ્યક્ત કરતાં મનિંદરજીત સિંહ બિટ્ટાએ કહ્યું હતું કે કોંગ્રેસ નેતા આતંકવાદીના મદદગાર છે. તેમને કહ્યું હતું કે અંબિકા સોનીએ મને અફજલ ગુરૂના મુદ્દે ચુપ રહેવાનું કહ્યું હતું, જ્યારે કપિલ સિબ્બલે આતંકવાદી ભુલ્લરને બચાવવા માટ કેસ લડ્યો હતો.
કોંગ્રેસને સારો ગણાવનાર અને કોંગ્રેસી નેતાઓને દગાબાજ કહેનાર મનિંદરજીત સિંહ બિટ્ટાએ કહ્યું હતું કે સોનિયા ગાંધીએ મને મળવાનો સમય આપ્યો ન હતો. મનિંદરજીત સિંહ બિટ્ટાએ કહ્યું હતું કે હું કોંગ્રેસી હતો અને આજે પણ કોંગ્રેસી છું. આપણે દેશભક્ત છીએ. આપણે રાજીવ ગાંધીની શહાદતને કેવી રીતે ભૂલી શકીએ. આપણે દેશ માટે જીવ આપી શકીએ છે. હું 14 વર્ષની ઉંમરમાં કોંગ્રેસી બની ગયો હતો અને ત્યારથી કોંગ્રેસી છું.
અત્રે ઉલ્લેખનીય છે કે 1993માં થયેલા એક આતંકવાદી હુમલામાં મનિંદરજીત સિંહ બિટ્ટાને ગંભીર ઇજા પહોંચી હતી અને અન્ય 9 લોકોના મોત નિપજ્યાં હતા. મનિંદરજીત સિંહ બિટ્ટા ત્યારથી જ આ કેસના આરોપી ભુલ્લરને ફાંસીના માંચડે પહોંચાડવા માટે લડાઇ લડી રહ્યાં છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
