RSSએ કહ્યું, ‘વધુ બાળકો પેદા કરે હિન્દુ’

તેમણે કહ્યું કે, પરિવાર નિયોજન કોઇ એક જ સમુદાયમાં લાગુ ના થવું જોઇએ. સંતુલિત વિકાસ માટે જનસંખ્યા સંતુલન કાયમ રહેવી ઘણી જ જરૂરી છે. દત્તાત્રેયે દાવો કર્યો છે કે, હિન્દુ પરિવારોમાં 0-6 વર્ષના બાળકોનો ગ્રોથ રેટ 15 ટકા છે, જ્યારે મુસ્લિમોમાં 18 ટકા છે. તેમણે સાથે જ કહ્યું કે, એલીટ હિન્દુઓને પરિવાર નિયોજન પર એકવાર ફરીથી વિચારવું જોઇએ. વન ચાઇલ્ડ નોર્મ્સના કારણે આપણી પાસે પર્યાપ્ત યૂથ નથી કે તે આર્મ્ડ ફોર્સ જોઇન કરી શકે.
તેમણે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના દેવાલય પહેલા શૌચાલયના નિવેદન પર કહ્યું કે, બન્ને સમાન રીતે જરૂરી છે. તેના પર કોઇ પ્રશ્ન ઉઠતો નથી કે, દેવાલય પહેલા કે શૌચાલય પહેલા. આરએસએસના રાષ્ટ્રિય કાર્યકારિણીની બેઠકમાં મુસ્લિમ ચરમપંથી અને સીમા સુરક્ષા પર પ્રસ્તાવ પણ પારીત કરવામાં આવ્યા.
More From
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી







Click it and Unblock the Notifications
