NIAના નિરીક્ષણ બાદ મહાબોધિ મંદિર ખોલીશું: નિતિશ
પટણા, 8 જુલાઇ: બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે બોધગયાના મહાબોધિ મંદિરમાં ધમાકાને ધ્યાનમાં રાખતાં પોતાના નિવેદનમાં કહ્યું છે કે બ્લાસ્ટ પર રાજકારણ કરવું ન જોઇએ.
તેમને કહ્યું હતું કે બોધગયા મંદિરની સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફને મળવી જોઇએ અને બિહાર સરકાર મંદિરની સુરક્ષાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવા માટે તૈયાર છે. તેમને કહ્યું હતું કે હું નિદેવનબાજ નથી અને સરકારની જીભ નહી પરંતુ સરકારનું કામ બોલે છે.
નિતિશ કુમારે ભાજપ પર નિશાન સાધતાં કહ્યું હતું કે ભાજપ સત્તામાંથી હટ્યા બાદ હચમચી ઉઠી છે અને કદાચ એટલે આરજેડી અને ભાજપ અંદરો-અંદર મળી ગયા છે.તેમને મહાબોધિ મંદિરમાં સીરિયલ બ્લાસ્ટને લઇને કહ્યું હતું કે બિહારમાં સીરિયલ બ્લાસ્ટ પહેલી વાર થયો નથી અને બ્લાસ્ટની એવી ઘટનાઓને રોકવાનો દાવો કોઇ પણ ન કરી શકે. તેમને કહ્યું હતું કે ગુપ્ત એલર્ટ પર બિહારના ડીજીપે નિવેદન આપશે. તેમને કહ્યું હતું કે એનઆઇએની ટીમના નિરીક્ષણ બાદ જ મહાબોધિ મંદિર ખોલવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
