Bihar CM Nitish Kumar Resign: એક જ કાર્યકાળમાં ત્રીજીવાર બનશે CM, નીતીશ કુમારે આપ્યું રાજીનામુ
Bihar CM Nitish Kumar Resign: બિહારમાં સત્તા પરિવર્તન લગભગ થઈ ગયું છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે રાજ્યપાલને પોતાનું રાજીનામું સોંપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જેડીયુ પ્રમુખ નીતિશ કુમારે પાર્ટીની બેઠકમાં રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો.
નીતીશ કુમાર ધારાસભ્યો સામે ભાવુક જોવા મળ્યા, તેમણે જણાવ્યું હતું કે, અમે અમારી પાર્ટીના એજન્ડા પર બિહારમાં સરકાર ચલાવી શક્યા નથી. માત્ર એક નાનકડું ભાષણ આપતાં તેમણે JDU ધારાસભ્યોને પોતાના નિર્ણયની જાહેરાત કરી છે. આ પછી તેઓ રાજ્યપાલને મળવા પહોંચ્યા હતા.

જેડીયુના ધારાસભ્યોએ પણ સીએમ નીતિશ કુમારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. નોંધનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ શરત રાખી હતી કે નીતિશ કુમાર પહેલા મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપશે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી સમર્થનનો પત્ર આપશે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
