ગ્રીન ઓસ્કર વિનિંગ ફિલ્મમાં ચમકી ચૂક્યું છે છત્તીસગઢનું આ શહેર
સરગુજા, છત્તીસગઢના ઉત્તરીય ભાગમાં સ્થિત છે અને તેની સીમા ઉત્તર પ્રદેશ અને ઝારખંડને મળે છે. આ સ્થળની 50 ટકા ભૂમિ જંગલોથી ઘેરાયેલી છે, જ્યાં અનેક જંગલો આવેલા છે. છત્તીસગઢ, ભારતમાં સાતમુ ચા ઉત્પાદન કરતું સૌથી મોટું રાજ્ય છે અને સરગુજા, જસપુર ચા ઉત્પાદન માટે સૌથી ઉપયુક્ત સ્થળ છે.
અનેક પૌરાણિક કહાણીઓ આ સ્થળ સાથે જોડાયેલી છે. એવું કહેવામાં આવે છે કે, ભગવાન રામે પોતાનો 14 વર્ષના વનવાસ દરમિયાન આ સ્થળની મુલાકાત લીધી હતી અને અહીંના અનેક સ્થળોના નામ ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણજીના નામ પરથી રાખવામાં આવ્યા છે. આ સ્થલોને રામગઢ, સીતા-ભેનગરા અને લક્ષ્મણગઢ કહેવામાં આવે છે.
છત્તીસગઢના અન્ય સ્થળોની જેમ, સરગુજામાં પણ અનેક શાસકોએ રાજ કર્યું છે. અહીં શાસનની શરૂઆત, નંદ અને મૌર્ય વંશથી થઇ હતી, જે રક્ષાલ સુધી હતી. આ શહેર, બ્રિટિશ શાસન હેઠળ એક રિયાસત હતી. હસદેવ નદી, રિહંદ નદી અને કનહાર નદી, સરગુજાની પ્રમુખ નદીઓમાની એક છે. સરગુજા, ગ્રીન ઓસ્કર જીતનારી ફિલ્મ, ધ લાસ્ટ માઇગ્રેશનના બૈકડ્રોપ માટે પણ પ્રસિદ્ધ છે, જે ક્ષેત્રના હાથીઓ પર કેન્દ્રિત ફિલ્મ હતી.
પોતાના ઐતિહાસિક અને આદિવાસી પ્રભાવ ઉપરાંત, સરગુજા પ્રવાસી માટે પ્રમુખ પ્રવાસન સ્થળ છે. સરગુજામાં પ્રાચીન ખંડેર અને મંદિરની કલાત્મક કોતરણી છે, જે વિસ્તૃત રીતે ત્યાં જોવા મળે છે. છત્તીસગઢને અસંખ્ય ઝરણાઓ માટે પણ ઓળખવામાં આવે છે, સરગુજા પણ આ ઝરણાવાલા ક્ષેત્રોમાનું એક છે. ટાઇગર પોઇન્ટ ઝરણુ, માનીપતમાં સ્થિત છે. રામગઢ અને સીતા બેનગરા ગુફાઓ છે, જે પૂર્વ ઐતિહાસિક ચિત્રોના કારણે પ્રસિદ્ધ છે. એવુ માનવામાં આવે છે કે, ભગવાન રામ પોતાના 14 વર્ષના વનવાસ દરમિયાન અહીં આવીને રોકાયા હતા.
અંબિકાપુર, અહીંના અન્ય આકર્ષણોમાનું એક છે, જે છત્તીસગઢમાં મંદિરોનું શહેર કહેવામાં આવે છે, તાત પાણિને વર્ષ ભર ગરમ પાણીના સ્ત્રોતના રૂપમાં ઓળખવામાં આવે છે, અહીં ગરમ પાણી વહે છે. દીપાદિહ, ખંડેર અને જૂના મંદિરોનું કેન્દ્ર છે, જ્યાં પુરાતત્વ માટે જાણવામાં આવે છે. કેદારગઢ એક તિર્થ સ્થળ છે. તો ચાલો તસવીરોમાં નીહાળીએ છત્તીસગઢના સરગુજાને.

થિની પથ્થર
સરગુજામાં આવેલા થિની પથ્થર

ટેરાકોટા હેંડવર્ક
સરગુજામાં કરવામાં આવેલું ટેરાકોટા હેંડવર્ક

ટેરાકોટા કળા
સરગુજાની ટેરાકોટા કળા

ટેરાકોટા
સરગુજામાં કરવામાં આવતી ટેરાકોટા કળા

શિવ મંદિર
સરગુજામાં આવેલા શિવપુરનુ શિવ મંદિર

રેશમ ઉત્પાદન
સરગુજામાં કરવામાં આવતું રેશમનું ઉત્પાદન

સરગુજાની હરિયાળી
તસવીરમાં સરગુજાની હરિયાળી દર્શાવવામાં આવી છે

રાષ્ટ્રીય પક્ષી મોર
સરગુજામાં પોતાની હાજરી નોંધાવતુ રાષ્ટ્રીય પક્ષી મોર

પવઇમાં પાણીનો પ્રવાહ
સરગુજાના પવઇમાં પાણીનો પ્રવાહ

નાગેશ્વર શિવ મંદિર
સરગુજામાં આવેલું નાગેશ્વર શિવ મંદિર

સરસોના ખેતર
સરગુજામાં આવેલા સરસોના ખેતર

કૈલાશ ગુફાઓ
સરગુજામાં આવેલી કૈલાશ ગુફાઓ

લોક નૃત્ય
સરગુજાનું લોક નૃત્ય

ફીલ્ડ
સરગુજાના ફીલ્ડની એક તસવીર

સરગુજામાં હાથી
સરગુજા, ગ્રીન ઓસ્કર જીતનારી ફિલ્મ, ધ લાસ્ટ માઇગ્રેશનના બૈકડ્રોપ માટે પણ પ્રસિદ્ધ છે, જે ક્ષેત્રના હાથીઓ પર કેન્દ્રિત ફિલ્મ હતી.

સરગુજામાં ખેતી
સરગુજામાં ખેતરોમાં કરવામાં આવેલી ખેતી

ક્રિયેશન
સરગુજામાં કરવામાં આવેલું ક્રિયેશન

જંગલી ભેંસ
સરગુજાના અભ્યારણ્યમાં જંગલી ભેંસ

એલોવેરા
આયુર્વેદિક ઔષધી તરીકે ઉપયોગમાં લેવામાં આવતુ એલોવેરા

અંબિકાપુર રેલવે સ્ટેશન
સરગુજામાં આવેલું અંબિકાપુર રેલવે સ્ટેશન

અંબિકાપુર પેલેસ
સરગુજામાં આવેલું અંબિકાપુર પેલેસ

સ્ટોન પિલર
સરગુજામાં દીપડિહમાં સ્ટોન પિલર

દીપદિહમાં મૂર્તિઓ
સરગુજાના દીપદિહમાં મૂર્તિઓ

કોતરણી
સરગુજાના દીપદિહમાં કરવામાં આવેલી કોતરણી

સુંદર મૂર્તિકળા
સરગુજાના દીપદિહમાં સુંદર મૂર્તિકળા

માં કુદરગઢી દેવી
સરગુજાના કુદરગઢમાં આવેલા માં કુદરગઢી દેવી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
