ગુજરાતનું અહેમદપુર માંડવી- પ્રવાસન માટેનો સુંદર દરિયા કિનારો
જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના દરિયા કિનારા સામે આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે. પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો આવેલા છે. આજે આપણે પ્રવાસ ખેડીશું ગુજરાતના જાણીતા બીચમાના એક સુંદર અહેમદપુર માંડવીનો.
ગુજરાતના અહેમદપુર માંડવીમાં આવેલ સમુદ્ર કિનારો ભારતનો એક સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના મહારાવના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.
સંઘપ્રદેશ દિવની બોર્ડર અને જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું અમદપુરમાંડવી નલિયા માંડવીની બીલકુલ નજીક આવેલું છે. આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચમાનું એક છે. જે સાત કીમીનો દરિયાકાંઠો ધરાવે છે. સર્કેશ્વર બીચનીજેમ આ બીચ પર પણ લાંબા અંતર સુધી છીછરુ પાણી હોવાના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરી શકાય છે. રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેલિટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો થકી રાજ્ય બહારના એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ગુજરાતના રળીયામણા બીચ તરફ આકર્ષવા કવાયત હાથ ધરી છે.
અહેમદપુર માંડવી રાજ્ય સરકારે વર્ષ ર૦૦૬ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવી ગુજરાતનાં દરિયાકાંઠાનાં પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટેની એક યોજના બનાવી હતી. જેમાં ઊના તાલુકાનાં અહેમદપુર માંડવી બીચનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ બીચ પર પ્રવાસીઓને આર્કષવા માટે લાખો રૂપિયાનાં ખર્ચે રેસ્ટ કુટીર, ચેન્જીંગ રૂમ, વોટર પ્લાન્ટ, સંડાસ-બાથરૂમની સગવડતા ઉભી કરવામાં આવી હતી.
કેવી રીતે પહોંચશો:
અહેમદપુર માંડવી બીચની નજીકનું શહેર ઉના છે જ્યારે રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીંયા પહોંચવા માટે જુનાગઢથી સમયાંતરે વાહન મળી શકે છે.
તસવીરોમાં જુઓ અહેમદપુર માંડવી...

અહેમદપુર માંડવી
અહેમદપુર માંડવી- પ્રવાસન માટેનો સુંદર દરિયા કિનારો

અહેમદપુર માંડવી
જ્યારે પણ દરિયા કિનારા પર પ્રવાસ જવાનું આપ વિચારતા હશો તો આપના મનમાં સૌથી પહેલા ગોવા, દિવ અથવા કેરળના દરિયા કિનારા સામે આવી જતા હશે. મુંબઇ, ગોવા અને કેરળ જેવા રાજ્યોના દરિયા કિનારાઓનો પ્રવાસ ખેડવામાં પણ ગુજરાતીઓ જ સૌથી ટોચના ક્રમે આવે છે.

અહેમદપુર માંડવી
પરંતુ આપને જણાવી દઇએ કે ગુજરાતની પાસે પણ સૌથી સૌથી મોટો દરિયા કિનારો છે, અને અન્ય રાજ્યોને ટક્કર આપે તેવા સમુદ્ર તટો આવેલા છે. આજે આપણે પ્રવાસ ખેડીશું ગુજરાતના જાણીતા બીચમાના એક સુંદર અહેમદપુર માંડવીનો.

અહેમદપુર માંડવી
ગુજરાતના અહેમદપુર માંડવીમાં આવેલ સમુદ્ર કિનારો ભારતનો એક સુંદર સમુદ્ર કિનારામાંનો એક છે. આ અહેમદપુર નામના કચ્છના મહારાવના ઐતિહાસિક શહેરમાં આવેલ છે.

અહેમદપુર માંડવી
સંઘપ્રદેશ દિવની બોર્ડર અને જુનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું અમદપુરમાંડવી નલિયા માંડવીની બીલકુલ નજીક આવેલું છે.

અહેમદપુર માંડવી
આ બીચ સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ બીચમાનું એક છે. જે સાત કીમીનો દરિયાકાંઠો ધરાવે છે.

અહેમદપુર માંડવી
સર્કેશ્વર બીચનીજેમ આ બીચ પર પણ લાંબા અંતર સુધી છીછરુ પાણી હોવાના કારણે સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરી શકાય છે.

અહેમદપુર માંડવી
રાજ્ય સરકાર દ્વારા ત્યાંના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ફેસેલિટીને યોગ્ય બનાવવા માટેના પ્રયાસો થકી રાજ્ય બહારના એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ગુજરાતના રળીયામણા બીચ તરફ આકર્ષવા કવાયત હાથ ધરી છે.

અહેમદપુર માંડવી
અહેમદપુર માંડવી રાજ્ય સરકારે વર્ષ ર૦૦૬ને પ્રવાસન વર્ષ તરીકે ઉજવી ગુજરાતનાં દરિયાકાંઠાનાં પ્રવાસન સ્થળોનો વિકાસ કરવા માટેની એક યોજના બનાવી હતી.

અહેમદપુર માંડવી
જેમાં ઊના તાલુકાનાં અહેમદપુર માંડવી બીચનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

અહેમદપુર માંડવી
આ બીચ પર પ્રવાસીઓને આર્કષવા માટે લાખો રૂપિયાનાં ખર્ચે રેસ્ટ કુટીર, ચેન્જીંગ રૂમ, વોટર પ્લાન્ટ, સંડાસ-બાથરૂમની સગવડતા ઉભી કરવામાં આવી હતી.

કેવી રીતે પહોંચશો:
અહેમદપુર માંડવી બીચની નજીકનું શહેર ઉના છે જ્યારે રેલવે સ્ટેશન દેલવાડા છે. અહીંયા પહોંચવા માટે જુનાગઢથી સમયાંતરે વાહન મળી શકે છે.

અહેમદપુર માંડવી
અહેમદપુર માંડવીનો દરિયા કિનારો.

અહેમદપુર માંડવી
અહેમદપુર માંડવીનો દરિયા કિનારો.

આ પણ એક સુંદર બીચ છે- બેટ દ્વારકા
ગુજરાતના પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકાની એક મુલાકાત, બેટ દ્વારકાની મુલાકાત માટે અહીં ક્લિક કરો....
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
