યુવીનું શાનદાર કમબેક, ટી-20માં કાંગારુઓ સામે ભારતનો વિજય
રાજકોટ, 11 ઓક્ટોબર: ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ક્રિકેક પ્રેમીયોમાં આ સમાચાર બાદ નિરાશા પ્રસરી ગઇ હતી. પરંતુ નિરાશાને યુવરાજે પોતાના શાનદાર પ્રદર્શન થકી દૂર કરી આપી હતી. રાજકોટમાં રમાયેલી એકમાત્ર ટી-20 મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી દીધી છે. આ રોમાંચક મેચમાં કમબેક મેન યુવરાજસિંહે 77 રનોની તોફાની પારી ખેલી અને ભારતને જીત અપાવી. ઑસ્ટ્રેલિયાએ ભારતને 202 રનોનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ યુવરાજની પારી સામે કાંગારુઓએ નતમસ્તક થવું પડ્યું.
લગભગ 8 મહીનાથી પણ વધારે સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહેલા યુવરાજ જ્યારે ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની સામે પડકાર ખૂબ જ ગંભીર હતો. ટીમ ઇન્ડિયાના ત્રણ સલામી બેટ્સમેન આઉટ થઇ ચૂક્યા હતા. અને ભારત સામે લક્ષ્ય હતું 202 રનોનું. વિરાટ કોહલીની સાથે યુવરાજ પાસે એ મોટી ભાગીદારીની અપેક્ષા હતી. હજી તો બંને તાલમાં આવી રહ્યા હતા કે કોહલીએ ખોટી દિશામાં શૉટ ફટકારી વિકેટ ગુમાવી દીધી.
હવે બધું જ યુવરાજ સિંહ અને કપ્તાન ધોની પર નિર્ભર હતું. પરંતુ સતત વિકેટ પડ્યાનું દબાણ છતાં યુવરાજે પોતાની નેચરલ ગેમ ચાલુ રાખી. 25 બોલોમાં યુવરાજે પોતાની અર્ધસદી પૂરી કરી લીધી. લક્ષ્ય હવે નજીક આવતું જતુ હતું. કેપ્ટન કૂલ પણ યુવરાજને સ્ટ્રાઇક આપીને નોન સ્ટ્રાઇકથી તેમના શૉટનો આનંદ ઉઠાવી રહ્યા હતા. શરૂમાં મુશ્કેલ લાગી રહેલો લક્ષ્ટ ટીમ ઇન્ડિયાએ 2 બોલ બાકી રહેતા હાસીલ કરી લીધો.
યુવરાજે 35 બોલોમાં અણનમ 77 રન બનાવ્યા. જેમાં 8 ચોગ્ગા અને 5 ગગનચુંબ્બી છગ્ગાઓનો સમાવેશ થાય છે. યુવરાજ અને ધોનીની વચ્ચે પાંચમી વિકેટ માટે 102 રનોની ભાગીદારી થઇ. આ જીતે એકવાર ફરી બતાવી દીધું કે યુવરાજ સિંહ ભારતીય મિડલ ઑર્ડરની જરૂરત છે. એટલું જ નહીં યુવરાજે એવું પણ દર્શાવી દીધું કે જેટલી મુશ્કેલીઓ આવશે તેઓ પહેલા કરતા વધારે મજબૂત બનીને આવશે.

ભારતની કાંગારૂઓ સામે જીત
ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ક્રિકેક પ્રેમીયોમાં આ સમાચાર બાદ નિરાશા પ્રસરી ગઇ હતી. પરંતુ નિરાશાને યુવરાજે પોતાના શાનદાર પ્રદર્શન થકી દૂર કરી આપી હતી. રાજકોટમાં રમાયેલી એકમાત્ર ટી-20 મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી દીધી છે. આ રોમાંચક મેચમાં કમબેક મેન યુવરાજસિંહે 77 રનોની તોફાની પારી ખેલી અને ભારતને જીત અપાવી.

ભારતની કાંગારૂઓ સામે જીત
ઑસ્ટ્રેલિયાએ ભારતને 202 રનોનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ યુવરાજની પારી સામે કાંગારુઓએ નતમસ્તક થવું પડ્યું.

ભારતની કાંગારૂઓ સામે જીત
લગભગ 8 મહીનાથી પણ વધારે સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહેલા યુવરાજ જ્યારે ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની સામે પડકાર ખૂબ જ ગંભીર હતો.

ભારતની કાંગારૂઓ સામે જીત
ટીમ ઇન્ડિયાના ત્રણ સલામી બેટ્સમેન આઉટ થઇ ચૂક્યા હતા. અને ભારત સામે લક્ષ્ય હતું 202 રનોનું. વિરાટ કોહલીની સાથે યુવરાજ પાસે એ મોટી ભાગીદારીની અપેક્ષા હતી. હજી તો બંને તાલમાં આવી રહ્યા હતા કે કોહલીએ ખોટી દિશામાં શૉટ ફટકારી વિકેટ ગુમાવી દીધી.

ભારતની કાંગારૂઓ સામે જીત
હવે બધું જ યુવરાજ સિંહ અને કપ્તાન ધોની પર નિર્ભર હતું. પરંતુ સતત વિકેટ પડ્યાનું દબાણ છતાં યુવરાજે પોતાની નેચરલ ગેમ ચાલુ રાખી. 25 બોલોમાં યુવરાજે પોતાની અર્ધસદી પૂરી કરી લીધી. લક્ષ્ય હવે નજીક આવતું જતુ હતું

ભારતની કાંગારૂઓ સામે જીત
કેપ્ટન કૂલ પણ યુવરાજને સ્ટ્રાઇક આપીને નોન સ્ટ્રાઇકથી તેમના શૉટનો આનંદ ઉઠાવી રહ્યા હતા. શરૂમાં મુશ્કેલ લાગી રહેલો લક્ષ્ટ ટીમ ઇન્ડિયાએ 2 બોલ બાકી રહેતા હાસીલ કરી લીધો.

ભારતની કાંગારૂઓ સામે જીત
યુવરાજે 35 બોલોમાં અણનમ 77 રન બનાવ્યા. જેમાં 8 ચોગ્ગા અને 5 ગગનચુંબ્બી છગ્ગાઓનો સમાવેશ થાય છે. યુવરાજ અને ધોનીની વચ્ચે પાંચમી વિકેટ માટે 102 રનોની ભાગીદારી થઇ.

ભારતની કાંગારૂઓ સામે જીત
આ જીતે એકવાર ફરી બતાવી દીધું કે યુવરાજ સિંહ ભારતીય મિડલ ઑર્ડરની જરૂરત છે. એટલું જ નહીં યુવરાજે એવું પણ દર્શાવી દીધું કે જેટલી મુશ્કેલીઓ આવશે તેઓ પહેલા કરતા વધારે મજબૂત બનીને આવશે.

ભારતની કાંગારૂઓ સામે જીત
રાજકોટમાં રમાયેલી એકમાત્ર ટી-20 મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી દીધી છે. આ રોમાંચક મેચમાં કમબેક મેન યુવરાજસિંહે 77 રનોની તોફાની પારી ખેલી અને ભારતને જીત અપાવી. ઑસ્ટ્રેલિયાએ ભારતને 202 રનોનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ યુવરાજની પારી સામે કાંગારુઓએ નતમસ્તક થવું પડ્યું.

ભારતની કાંગારૂઓ સામે જીત
લગભગ 8 મહીનાથી પણ વધારે સમય બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પાછા ફરી રહેલા યુવરાજ જ્યારે ઑસ્ટ્રેલિયા સામે મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની સામે પડકાર ખૂબ જ ગંભીર હતો.

ભારતની કાંગારૂઓ સામે જીત
યુવરાજ સિંહ અને કપ્તાન ધોની પર નિર્ભર હતું. પરંતુ સતત વિકેટ પડ્યાનું દબાણ છતાં યુવરાજે પોતાની નેચરલ ગેમ ચાલુ રાખી. 25 બોલોમાં યુવરાજે પોતાની અર્ધસદી પૂરી કરી લીધી. લક્ષ્ય હવે નજીક આવતું જતુ હતું. કેપ્ટન કૂલ પણ યુવરાજને સ્ટ્રાઇક આપીને નોન સ્ટ્રાઇકથી તેમના શૉટનો આનંદ ઉઠાવી રહ્યા હતા. શરૂમાં મુશ્કેલ લાગી રહેલો લક્ષ્ટ ટીમ ઇન્ડિયાએ 2 બોલ બાકી રહેતા હાસીલ કરી લીધો.

ભારતની કાંગારૂઓ સામે જીત
યુવરાજે 35 બોલોમાં અણનમ 77 રન બનાવ્યા. જેમાં 8 ચોગ્ગા અને 5 ગગનચુંબ્બી છગ્ગાઓનો સમાવેશ થાય છે. યુવરાજ અને ધોનીની વચ્ચે પાંચમી વિકેટ માટે 102 રનોની ભાગીદારી થઇ.

ભારતની કાંગારૂઓ સામે જીત
એટલું જ નહીં યુવરાજે એવું પણ દર્શાવી દીધું કે જેટલી મુશ્કેલીઓ આવશે તેઓ પહેલા કરતા વધારે મજબૂત બનીને આવશે.

ભારતની કાંગારૂઓ સામે જીત
ક્રિકેટના ભગવાન માનવામાં આવતા સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. ક્રિકેક પ્રેમીયોમાં આ સમાચાર બાદ નિરાશા પ્રસરી ગઇ હતી. પરંતુ નિરાશાને યુવરાજે પોતાના શાનદાર પ્રદર્શન થકી દૂર કરી આપી હતી. રાજકોટમાં રમાયેલી એકમાત્ર ટી-20 મેચમાં ભારતે ઑસ્ટ્રેલિયાને 6 વિકેટથી માત આપી દીધી છે. આ રોમાંચક મેચમાં કમબેક મેન યુવરાજસિંહે 77 રનોની તોફાની પારી ખેલી અને ભારતને જીત અપાવી. ઑસ્ટ્રેલિયાએ ભારતને 202 રનોનું લક્ષ્ય આપ્યું હતું, પરંતુ યુવરાજની પારી સામે કાંગારુઓએ નતમસ્તક થવું પડ્યું.

ભારતની કાંગારૂઓ સામે જીત
બધું જ યુવરાજ સિંહ અને કપ્તાન ધોની પર નિર્ભર હતું. પરંતુ સતત વિકેટ પડ્યાનું દબાણ છતાં યુવરાજે પોતાની નેચરલ ગેમ ચાલુ રાખી. 25 બોલોમાં યુવરાજે પોતાની અર્ધસદી પૂરી કરી લીધી. લક્ષ્ય હવે નજીક આવતું જતુ હતું. કેપ્ટન કૂલ પણ યુવરાજને સ્ટ્રાઇક આપીને નોન સ્ટ્રાઇકથી તેમના શૉટનો આનંદ ઉઠાવી રહ્યા હતા. શરૂમાં મુશ્કેલ લાગી રહેલો લક્ષ્ટ ટીમ ઇન્ડિયાએ 2 બોલ બાકી રહેતા હાસીલ કરી લીધો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
