યોગ્ય સમયે જવાબ આપીશઃ ધોની

ધોનીએ કહ્યું કે, પોતાની ટીમને તે દરેક વિવાદથી દૂર રાખવા માગે છે. ધોનીએ ભારતીય ક્રિકેટ ટીમના પ્રદર્શનને લઇને ઉઠતાં પ્રશ્નો વચ્ચે કહ્યું કે, ટીમ ઇન્ડિયાની સાખને અસર પહોંચી હોવાની વાત ખોટી છે અને તેને કોઇ નુક્સાન થયુ નથી. તેમણે કહ્યું કે, આઇપીએલથી ટીમના પ્રદર્શન પર કોઇ અસર પહોંચી નથી. ધોનીએ સ્વિકાર કર્યો કે કેટલાક ખિલાડી અન્યોની તુલનામાં માનસિક રીતે નબળા હોઇ શકે છે.
આઇપીએલ મેચ ફિક્સિંગ પ્રકરણ પર જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી માટે લંડન રવાના થતા પહેલા તેમને પૂછવામાં આવેલા પ્રશ્નો અંગે મૌન સેવી લીધું હતું અને કહેવામાં આવ્યું હતું કે તેમને માત્ર ચેમ્પિયન્સ ટ્રોફી સંબંધિત પ્રશ્નો જ પૂછવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઇપીએલમાં સ્પોટ ફિક્સિંગ સબબ રાજસ્થાન રોયલ્સના શ્રીસંથ સહિત ત્રણ ખેલાડીઓ, અભિનેતા વિંદુ દારા સિંગ અને શ્રિનિવાસનના જમાઇ મયપ્પનની ધરપકડ કરવામાં આવી હતી.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત










Click it and Unblock the Notifications
