વાનખેડે સ્ટેડિયમમાં સચિન પોતાની છેલ્લી મેચ રમશે !
મુંબઇ, 22 નવેમ્બર: આવતીકાલે ભારત અને ઇગ્લેંડ વચ્ચે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં રમાવનાર સીરીઝની બીજી ટેસ્ટ મેચ સચિન તેંડુલકરના કેરિયરની પોતાના ઘરેલું મેદાન પરની અંતિમ મેચ હોય શકે છે. આ પહેલાં સચિન તેંડુલકર મુંબઇમાં કુલ દસ મેચ રમ્યો છે જેમાં વાનખેડે સ્ટેડિયમમાં 9 મેચ રમી છે.
વાનખેડે સ્ટેડિયમ સિવાય સચિન તેંડુલકરે મુંબઇના બ્રેબોર્ન સ્ટેડિયમમાં પણ એક મેચ રમી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇગ્લેંડ સિરીઝ બાદ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રમાવનારી ટેસ્ટ સિરીઝની કોઇપણ મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમવામાં નહી આવે.

સચિન તેંડુલકરે પણ સંકેત આપ્યા છે કે તે આ સિરીઝ બાદ તે પોતાના કેરિયર લઇને મોટો નિર્ણય કરી શકે છે. એવા સમયે આ સિરિઝની અંતિમ ત્રણ મેચ સચિન તેંડુલકરના કેરિયર માટે મહત્વપૂર્ણ છે.
સચિન તેંડુલકરે ઇગ્લેંડ સિરીઝના પ્રથમ રણજી ટ્રોફીમાં રેલવે વિરૂદ્ધ શાનદાર 137 રન બનાવ્યા હતા. પરંતુ પ્રથમ ટેસ્ટ મેચમાં તે માત્ર 13 રન બનાવી આઉટ થઇ ગયા હતા.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
