IPL : રાજીવ શુક્લાનું રાજીનામુ, શ્રીનિવાસને રાજીનામા માટે મૂકી 3 શરતો

બીસીસીઆઇના અધ્યક્ષ શ્રીનિવાસન પોતાના પદ પરથી રાજીનામુ આપી રહ્યા નથી ત્યારે આઇપીએલ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપી દેવા અંગેના પશ્નના જવાબમાં રાજીવ શુક્લાએ જણાવ્યું કે તાજેતરના વિવાદોને જોતા મેં આ નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય લેતા પહેલા મેં સંજય જગદાલે અને અજય શિરકેએ આપેલા રાજીનામાને પણ ધ્યાનમાં લીધા છે.
બીજી તરફ શ્રીનિવાસનના રાજીનામા માટે 2 જૂન મહત્વનો દિવસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓ રવિવારે રાજીનામુ આપી શકે છે. સૂત્રોનું કહેવું છે કે આપાતકાળ બેઠકમાં દરેક સભ્યોને પોતાની વાત કહેવાની તક આપવામાં આવશે. આ ઉપરથી તેઓ નિર્ણય લઇ શકશે તે બોર્ડમાં કેટલા સભ્યો તેમની સાથે છે અને કેટલા તેમની વિરુદ્ધમાં છે. આ બાબતને ધ્યાનમાં રાખીને તેઓ રાજીનામુ આપવું કે નહીં તે નક્કી કરશે.
સૂત્રો એમ પણ જણાવે છે કે શ્રીનિવાસને પોતાનું પદ છોડવા માટે ત્રણ શરતો મૂકી છે. આ સંદર્ભમાં તેમણે બોર્ડના કેટલાક અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે.
-
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
