શ્રીનિવાસનનો 'માસ્ટરસ્ટ્રોક', મને કોઇએ રાજીનામુ આપવાનું નથી કહ્યું
નવી દિલ્હી, 3 જૂન : બીસીસીઆઇ અધ્યક્ષ શ્રીનિવાસનએ ગઇકાલે ચેન્નાઇમા યોજાયેલી બેઠકબાદ જણાવ્યું કે મીટીંગ સરળતાથી યોજાઇ ગઇ, અને કોઇએ પણ મારી પાસે રાજીનામાની માંગ નથી કરી. તેમણે એ વાતનો ઇનકાર કર્યો છે કે પંજાબ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ આઇ એસ બિન્દ્રાએ બેઠકમાં તેમના રાજીનામાની માંગ કરી છે.
તેમણે સ્પોટ ફિક્સિંગમાં તપાસ થવા સુધી પોતાને તપાસ ચાલે ત્યાં સુધી પોતાના પદથી દૂર રહેવાને અસાધારણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે મારા કામ ન કરવા સુધી જગમોહન ડાલિમિયા તેમનો પદભાર સંભાળશે. તેમણે જણાવ્યું કે સંજય જગદલે અને અજય શિર્કેને પણ રાજીનામુ પરત લેવાનો આગ્રહ કર્યો છે, જેમણે શુક્રવારે પોતાનું રાજીનામું બોર્ડને આપી દીધું હતું.

મીડિયા દ્વારા સ્પોટ ફિક્સિંગ મામલામાં નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે, એવા સવાલ પર કહેવાયું કે આ એક અયોગ્ય પ્રશ્ન છે. હું આ અંગે કંઇ કહેવા નથી માંગતો. શ્રીનિવાસન પર તેમના જમાઇ ગુરુનાથ મયપ્પનનું નામ સ્પોટ ફક્સિંગમાં આવ્યા બાદ તેમના રાજીનામાની વાત થઇ રહી હતી. જેને લઇને તેમણે કેટલીક શર્તો પણ રાખી હતી. જેને બોર્ડના અન્ય સભ્યોએ માનવાનો ઇનકાર કરી દીધો હતો. માટે કહેવાઇ રહ્યું છે કે ડાલમિયાને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
