વિકેટનું શું મહત્વ છે તે ધોનીએ સમજાવ્યું: જાડેજા
કોચી, 17 જાન્યુઆરીઃ ઇંગ્લેન્ડ સામેની વનડે શ્રેણીની બીજી વનડેમાં મહત્વપૂર્ણ પ્રદર્શન કરનારા મધ્યમક્રમના બેટ્સમેન રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું કે, ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ તેમને વિકેટના મહત્વ અંગેની સમજણ આપી હતી. જાડેજાએ કોચી વનડેમાં 37 બોલમાં 61 રન બનાવ્યા હતા અને સાત આવોમાં 12 રન આપી બે વિકેટ મેળવી હતી.

મેચ બાદ જાડેજાએ કહ્યું કે ધોનીએ મને કહ્યું કે, તારે તારા વિકેટનું મહત્વ સમજવું જોઇએ અને ક્રીઝ પર વધારે સમય રોકાવાનો પ્રયત્ન કરવો જોઇએ, મે તેવું જ કર્યું. સૌરાષ્ટ્રના આ બેટ્સમેને કહ્યું કે, અહીં બેટિંગ કરવી સહેલી હતી, બોલ સહેલાયથી બેટ પર આવતા હતા. શરૂઆતમાં અમારા ઓપનર જલદી આઉટ થઇ ગયા હતા જેના કારણે મધ્યમક્રમ પર દબાણ વધી ગયું હતું. પરંતુ અમારા પછીના બેટ્સમેનોએ સારું પ્રદર્શન કર્યું હતું.
જાડેજાના જણાવ્યા પ્રમાણે તે પોતાના પ્રદર્શનથી ખુશ છે અને આગળ પણ તે આ પ્રકારનું પ્રદર્શન કરવા ઇચ્છે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
