આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!
નવી દિલ્હી, 4 જૂન : નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આઇપીએલમાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાની શરૂઆત થઇ શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ. ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય અને બુકીઝને નીરાશ કરવા માટે ખેલાડીઓની સાથે સુરક્ષા અધિકારીઓ પણ રાખે.

આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!
નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાનો નિર્ણય...

જગમોહન ડાલમિયાનો નિર્ણય
નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે.

આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!
નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આઇપીએલમાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાની શરૂઆત થઇ શકે છે.

ચિયર લીડર્સમાં હતાશા

આઇપીએલ મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!

હવે નહી દેખાય ચિયર લીડર્સ!
નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ.

ચિયર લીડર્સ થશે હતાશ
ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય.

મેચોમાં હવે તમને નહી કરે ચિયર આ લીડર્સ!
ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય અને બુકીઝને નીરાશ કરવા માટે ખેલાડીઓની સાથે સુરક્ષા અધિકારીઓ પણ રાખે.

ચેન્નાઇ સુપર કિંગ્સ ચિયર લીડર્સ!
નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આઇપીએલમાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાની શરૂઆત થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ.

હવે મેદાનમાં નહી દેખાય ચિયર લીડર્સ!
ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય અને બુકીઝને નીરાશ કરવા માટે ખેલાડીઓની સાથે સુરક્ષા અધિકારીઓ પણ રાખે.

ડાલમિયાની આગેકૂચ
સૂત્રોના જણાવ્યા અનુસાર ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ. ડાલમિયા એ પણ ઇચ્છે છે કે આઇપીએલ મેચો બાદ યોજાનાર નાઇટ પાર્ટીઓ બંધ થાય અને બુકીઝને નીરાશ કરવા માટે ખેલાડીઓની સાથે સુરક્ષા અધિકારીઓ પણ રાખે.

ચિયર લીડર્સ!

હવે નહી દેખાય ચિયર લીડર્સ!

ચિયર લીડર્સ!

મેચોમાં હવે નહી દેખાય ચિયર લીડર્સ!
નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ કહ્યું કે તે આવનાર દિવસોમાં ક્રિકેટની છબીને સુધારવા માટે કડક નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આઇપીએલમાં ફેલાયેલી ગંદકીને સાફ કરવાની શરૂઆત થઇ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડાલમિયા ઇચ્છે છે કે આઇપીએલમાં ના તો ચિયર લીડર્સ હોય અને ના તો સ્ટેટેજીક ટાઇમ આઉટ.

ચિયર લીડર્સ!
નવનિયુક્ત બીસીસીઆઇના કાર્યકારી અધ્યક્ષ જગમોહન ડાલમિયાનો ચોંકાવનારો નિર્ણય.
ડાલમિયાએ સોમવારે કહ્યું કે સંજય જગદાલે રાજીનામુ પરત લેવા માટે રાજી નથી. જગદાલે બીસીસીઆઇ સચિવ પદથી રાજીનામુ આપી દીધુ હતું. ડાલમિયાએ જણાવ્યું કે અમને અજય શિર્કેના જવાબની રાહ છે. શિર્કેના કોષાધ્યક્ષ પદથી રાજીનામુ આપ્યું હતું. ડાલમિયા અનુસાર ક્રિકેટને સાફ રાખવા માટે કસર બાકી નહી રહેવા દે. મને આ જવાબદારી આપવામાં આવી છે. મારુ માનવું છે કે હું આનાથી નહીં ભાગું. આઇસીસી મીટિંગમાં હું પ્રતિનિધિત્વ પણ કરી શકું છું અને નહીં પણ.
તેમણે જણાવ્યું કે જો બીસીસીઆઇમાં કોઇ જગ્યા ખાલી છે તો તેને ભરવામાં આવશે. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે જો ખેલાડી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જણાશે તો તેના માટે આઇપીએલ ફ્રેંચાઇજીને જવાબદાર ગણીને કાર્યવાહી કરવામાં આવશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
