30 દિવસોમાં 3,500થી વધુ ભારતીયો ઇરાકથી ફર્યા પરત

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ભારતીયોને પરત લાવવા માટે પહેલાં જ 2,500 ટિકીટોને ઉપયોગમાં લેવામાં આવી છે. અભિયાન દરમિયાન વધારાની 1,000 ટિકીટોની વ્યવસ્થા ભારતીય કામદારોને નિયોક્તાઓ દ્વારા કરવામાં આવી.
તેમણે કહ્યું કે 39 ભારતીયોની સુરક્ષિત વાપસી માટે મંત્રાલય દરેક સંભવ પ્રયત્ન કરી રહ્યું છે. આ ભારતીય સંકટગ્રસ્ત ઇરાકમાં સુન્ની ચરમપંથીઓ આઇએસઆઇએસની કેદમાં છે. કામદારોની મુક્તિ માટે સરકાર પણ બધા પડોશી ખાડી દેશોના સંપર્કમાં છે. આ દરમિયાન આધિકારીક સૂત્રોએ જણાવ્યું કે અત્યારે પણ ત્યાં કેટલાક વિધ્નો છે કારણ કે સારા પ્રયત્ન છતાં કેટલાક ભારતીય ત્યાંથી પરત ફરવા માટે તૈયાર નથી.
ઇરકમાં અલકાયદા સમર્થિત સુન્ની ચરમપંથીઓ અને સરકારી સૈન્યદળો વચ્ચે ભીષણ સંઘર્ષ શરૂ થતાં પહેલાં લગભગ 10,000 ભારતીય ઇરાકમાં હતા. વિદેશ મંત્રાલય તેમના પુનરાગમનની સુવિધાઓ પુરી પાડી રહી છે. અનુમાન છે કે લગભગ 6500 ભારતીય સંકટ રહિત વિસ્તારોમાં હાજર છે. તેમાંથી મોટાભાગના ભારતીય બિન સંકટગ્રસ્ત કુર્દિસ્તાન અને બસરા જેવા વિસ્તારોમાં હાજર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
