અમેરિકાનું સિખ સંગઠન ટાયટલર કેસમાં તપાસ કરાવવા ઇચ્છે છે

એસએફજેએ જણાવ્યું કે અરજી સીબીઆઇ દ્વારા થનારી તપાસ ટાઇટલરની વિરુદ્ધ સાક્ષીઓની અવગણના કરવા અને સાક્ષીઓના નિવેદનો નોંધવાની કહેલી નાને આધારે કરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયા આરોપીને બચાવવા જેવી લાગે છે. એસએફજે એ જણાવ્યું કે એસઆઇટીમાંથી પૂર્વ પોલીસ અધિકારી ગૌતમ કોલ, ગાંધી પરિવારની નજીકના આર કે ધવન તથા ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન, જે સીબીઆઇની ક્લોઝર રિપોર્ટ અનુસાર 1 નવેમ્બર, 1984ના રોજ તીન મૂર્તિ ભવનમાં ટાઇટલર સાથે હાજર હતા તેમની વિરુદ્ધ તપાસ કરીને તેમના નિવેદનોની પણ નોંધ લેવી જોઇએ.
એસએફજે દ્વારા અંમેરિકામાં રહેતા સાક્ષી રેશમ સિંહ અને જસબીર સિંહનું સંયુક્ત નિવેદન પણ પ્રકાશિત કર્યું છે. જેમાં તેમણે 1 નવેમ્બર, 1984માં સિખોની કલ્તેઆમના મામલામાં જગદીશ ટાઇટલરની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધાયા બાદ કોઇ પણ અદાલતમાં સાક્ષી તરીકે રજૂ થવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
