પાકિસ્તાનમાં સરબજીતના વકીલનો અપહરણ બાદ છુટકારો

અવૈસ શેખ અને તેમના પુત્રએ જણાવ્યું હતું કે મોટરસાઇકલ પર સવાર અને પોલીસનો ડ્રેસ પહેરેલા બે લોકોએ તેમને રોક્યા હતા. વકીલ અને તેમના પુત્રને પકડીને પિકઅપ ટ્રકમાં બેસાડ્યા હતા અને અજ્ઞાત સ્થળે લઇ ગયા હતા. પોલીસે બંને લોકોની શોધખોળનું અભિયાન શરૂ કરી દિધું છે.
એક્સપ્રેસ ન્યૂઝના સમાચાર મુજબ વકીલ અવૈસ શેખે 2009માં જ્યારે પ્રથમ વાર સરબજીતનો કેસ ઉઠાવ્યો હતો ત્યારથી તેમને ભારતના એજન્ટ કહેવામાં આવતા હતા અને તેમને ધમકીઓ મળી રહી હતી.
અહી કોટ લખપત જેલમાં સાથી કેદીઓ દ્વારા કરવામાં આવેલા ઘાતક હુમલા બાદ એક અઠવાડિયા સુધી કોમા રહ્યાં બાદ 2 મેના રોજ સરબજીતનું મોત નિપજ્યું હતું. અવૈસ શેખે તાજેતરમાં કહ્યું હતું કે સરબજીતની પૈરવી કરવા માટે ધમકીઓ મળી રહી હતી, જેમને પાકિસ્તાનના પંજાબમાં 1990માં બોમ્બ બ્લાસ્ટ કેસમાં સંડોવણીને લઇને તેમને મોતની સજા સંભળાવી હતી.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે











Click it and Unblock the Notifications
