ચીનના રાષ્ટ્રપતિને મળ્યા મોદી, ઉઠાવ્યો સરહદ વિવાદનો મુદ્દો
બ્રાઝીલ, 15 જુલાઇ: બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે બ્રાઝીલ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. બ્રાઝીલના ફોર્ટલેજામાં બંને નેતાઓની વાતચીત દરમિયાન સરહદ વિવાદ સહિત આર્થિક મુદ્દાઓ પર વાતચીત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વાતચીત દ્વારા સરહદ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે. ભારતે ચીનના રાષ્ટ્રપતિતાને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું, જવાબમાં શી ઝિનપિંગે મોદીને ચીન આવવા માટેનું નિમંત્રણ આપ્યું.
બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવિવારે વિદેશ પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝીલના ફોર્ટલેઝા પહોંચ્યા અને આજે વડાપ્રધાન મોદી બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ અફ્રીકાના સંગઠન એટલે કે બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેશે. પરંતુ આ પહેલા સોમવારે મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે દ્વિપક્ષિય વાતચીત કરી. ભારત અને ચીનની વચ્ચે થઇ આ વાતચીતમાં મોદીએ તેમની સરકારને સમ્માન આપવા માટે શી ઝિનપિંગનો આભાર વ્યક્ત કર્યો છે.
મોદી અને શી જિનપિંગની મુલાકાત 30 થી 40 મિનિટ સુધી નિર્ધારિત હતી પરંતુ બંને નેતાઓની વાતચીત લગભગ 80 મિનિટ સુધી ચાલી. બંને પક્ષોની વચ્ચે આર્થિક મામલા પર ગંભીર ચર્ચા થઇ. ભારતે ચીનની સાથે વ્યાપારમાં સંતુલન લાવવા પર ભાર આપ્યું. આ ઉપરાંત ચીનમાં પ્રવાસન અને કૈલાશ માનસરોવર યાત્રા માટે નવા રૂટ પર પણ વાતચીત થઇ.
બંને દેશોની વાતચીતમાં સરહદ વિવાદનો પણ મુદ્દો ઉઠ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વાતચીત દ્વારા સરહદ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું, જેનો શી ઝિનપિંગે સ્વિકાર કર્યો અને સંભવત: સપ્ટેમ્બર મહિનામાં તેઓ ભારત યાત્રા પર આવશે.
સંબંધોમાં ઊર્મિ બતાવતા ચીને પણ ભારતના વડાપ્રધાન મોદીને ચીન આવવા માટે અપિલ કરી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર જોકે હજી સુધી કોઇ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ વડાપ્રધાન મોદી નવેમ્બરમાં ચીન પ્રવાસ કરી શકે છે.

મોદી બ્રાઝીલમાં
બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવિવારે વિદેશ પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝીલના ફોર્ટલેઝા પહોંચ્યા અને આજે વડાપ્રધાન મોદી બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ અફ્રીકાના સંગઠન એટલે કે બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

બ્રિક્સ શિખર સમ્મેલનમાં નરેન્દ્ર મોદી
બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવિવારે વિદેશ પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝીલના ફોર્ટલેઝા પહોંચ્યા અને આજે વડાપ્રધાન મોદી બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ અફ્રીકાના સંગઠન એટલે કે બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝીલના ફોર્ટલેઝા પહોંચ્યા
બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવિવારે વિદેશ પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝીલના ફોર્ટલેઝા પહોંચ્યા અને આજે વડાપ્રધાન મોદી બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ અફ્રીકાના સંગઠન એટલે કે બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

મોદી બ્રાઝીલમાં
બ્રિક્સ શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે રવિવારે વિદેશ પ્રવાસ પર નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બ્રાઝીલના ફોર્ટલેઝા પહોંચ્યા અને આજે વડાપ્રધાન મોદી બ્રાઝીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ અફ્રીકાના સંગઠન એટલે કે બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેશે.

મોદી ચીનના રાષ્ટ્રપતિને મળ્યા
બ્રિક્સ દેશોના શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે બ્રાઝીલ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી ઝિનપિંગ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરી. બ્રાઝીલના ફોર્ટલેજામાં બંને નેતાઓની વાતચીત દરમિયાન સરહદ વિવાદ સહિત આર્થિક મુદ્દાઓ પર વાતચીત થઇ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વાતચીત દ્વારા સરહદ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે. ભારતે ચીનના રાષ્ટ્રપતિતાને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું, જવાબમાં શી ઝિનપિંગે મોદીને ચીન આવવા માટેનું નિમંત્રણ આપ્યું.

મોદી અને શી જિનપિંગની મુલાકાત 80 મિનિટ સુધી ચાલી
મોદી અને શી જિનપિંગની મુલાકાત 30 થી 40 મિનિટ સુધી નિર્ધારિત હતી પરંતુ બંને નેતાઓની વાતચીત લગભગ 80 મિનિટ સુધી ચાલી. બંને પક્ષોની વચ્ચે આર્થિક મામલા પર ગંભીર ચર્ચા થઇ. ભારતે ચીનની સાથે વ્યાપારમાં સંતુલન લાવવા પર ભાર આપ્યું. આ ઉપરાંત ચીનમાં પ્રવાસન અને કૈલાશ માનસરોવર યાત્રા માટે નવા રૂટ પર પણ વાતચીત થઇ.

શી ઝિનપિંગ સપ્ટેમ્બર મહિનામાં ભારત યાત્રા પર આવશે
બંને દેશોની વાતચીતમાં સરહદ વિવાદનો પણ મુદ્દો ઉઠ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે વાતચીત દ્વારા સરહદ વિવાદનો ઉકેલ લાવવો જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનના રાષ્ટ્રપતિને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું, જેનો શી ઝિનપિંગે સ્વિકાર કર્યો અને સંભવત: સપ્ટેમ્બર મહિનામાં તેઓ ભારત યાત્રા પર આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
