પાકિસ્તાનને ભારત વિરુદ્ધ UNમાં ફરિયાદ કરી, કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
ઇસ્લામાબાદ, 12 ઓક્ટોબર : પાકિસ્તાને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઠાવવા માટે ફરી એકવાર યુનાઇટેડ નેશન્સ (યુએન - UN)માં ભારત વિરુદ્ધ ફરિયાદ કરી છે.
આજે પાકિસ્તાનના રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશી બાબતો અંગે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફના સલાહકાર સરતાજ અઝીઝે ભારત દ્વારા જમ્મુ-કશ્મીર નજીકની અંકુશ રેખા પર કરાયેલા યુદ્ધવિરામ ઉલ્લંઘન બદલ યુનાઈટેડ નેશન્સના મહામંત્રી બાન કી-મૂનને સત્તાવાર રીતે લેખિતમાં ફરિયાદ કરી છે.

સરતાજ અઝીઝે પત્રમાં લખ્યું છે કે કશ્મીરનો મામલો યુએનની સુરક્ષા પરિષદે પાસ કરેલા ઠરાવો અંતર્ગત ઉકેલાવો જોઈએ. આ માટે યુએન દ્વારા દરમિયાનગીરી કરવી જોઇએ.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ પર છેલ્લા કેટલાક દિવસોથી સતત કરાતો ગોળીબાર, યુદ્ધવિરામની શરતોનું ઉલ્લંઘન પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. છેલ્લા એક દાયકામાં આ યુદ્ધ વિરામ ઉલ્લંઘનો સૌથી વધારે ગંભીર પ્રકારના છે. આ ગોળીબારીને કારણે 17 નાગરિકો માર્યા ગયા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
