શાળાના બાળકની જેમ યૂએનજીએમાં નવાજે આલાપ્યો કાશ્મીર રાગ
ન્યૂયોર્ક, 27 સપ્ટેમ્બર: જે વાતની આશા હતી તે જ થયું અને શુક્રવારે પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફે યૂનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં કાશ્મીરનો રાગ છેડી દીધો. નવાજે આની સાથે જ ભારત પર પણ ઘણા પ્રકારના આરોપ લગાવ્યા અને જણાવ્યું કે કાશ્મીર બંને દેશોનો એક મહત્વનો મુદ્દો છે.
નવાજ શરીફે યૂએનજીએની સામે કાશ્મીરની જનતાને ન્યાય અપાવવા માટે જનમત સંગ્રહની વકાલત કરી નાખી. નવાજે જણાવ્યું કે ભારત અને પાકિસ્તાનની વચ્ચે કાશ્મીર એક મુખ્ય મુદ્દો છે અને આને વધારે સમય સુધી નજરઅંદાજ કરી શકાય નહીં.
પાકિસ્તાન શાંતિની સાથે કાશ્મીર મુદ્દો સુલજાવવાનો પક્ષધર છે. તેની સાથે જ શરીફે ભારત પર વિદેશ સચિવ સ્તરની વાર્તા રદ કરી એક અવસર ગુમાવવાનો પણ આરોપ લગાવ્યો છે.
નવાજ શરીફે ભાષણને સાંભળીને લાગ્યું કે તે બિલ્કુલ કોઇ શાળાના બાળકની જેમ યૂનાઇટેડ નેશન્સના પ્રેસીડેંટ બાન કી મૂનની સામે કાશ્મીરને લઇને ભારતની ફરિયાદ કરી રહ્યા હોય.

તેમની પાસે મૂલભૂત સુવિધાઓ નથી. શરીફે પાકિસ્તાનને આતંકવાદ પીડિત બતાવતા જણાવ્યું કે પાકિસ્તાન વાતચીત દ્વારા કાશ્મીરનો મુદ્દો ઉકેલવાના પક્ષમાં છે. સાથે જ પડોશીઓની સાથે સારા સંબંધ પણ ઇચ્છે છે.
આની પહેલા શરીફે યૂએનના મહાસચિવ બાન કી મૂનને મળીને જમ્મૂ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. પહેલાથી જ આશંકા જાહેર કરવામાં આવી રહી કે પાકિસ્તાન યૂએનમાં આ મુદ્દો ઉઠાવશે.
શરીફે મૂનને જણાવ્યું કે સુરક્ષા પરિષદની સામે કાશ્મીર મુદ્દો લાંબા સમયથી વિવાદનો વિષય રહ્યો છે. તેમણે મહાસચિવ સાથે સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અંતર્ગત આ મામલાના શાંતિપૂર્ણ સમાધાન માટે પગલા ભરવાનો અનુરોધ કર્યો.
વડાપ્રધાન શરીફે મૂનને એ પણ જણાવ્યું કે તેમની સરકાર ભારતની સાથે તમામ વિવાદિત મુદ્દાઓનું સમાધાન વાતચીત દ્વારા કરવા માટે પ્રતિબદ્ધ છે.
ભારતનો જવાબ વાંચો સ્લાઇડરમાં....
|
ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું-
ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું-
|
ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું-
ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું-
|
ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું-
ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું-
|
ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું-
ભારત તરફથી સંયુક્ત રાષ્ટ્રમાં સેક્રેટરી અભિષેક સિંહે જણાવ્યું-
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
