પાક.માં ભગતસિંહના નામનો વિવાદ, કોર્ટે સ્ટે લંબાવ્યો

ઉલ્લેખનીય છે કે જમાત-ઉદ-દાવા સાથે જોડાયેલ તહરીક-એ-હુરમત-એ-રસૂલે ગોલ ચક્કરનું નામ ભગતસિંહના નામ પર રાખવાના નિર્ણયનો વિરોધ કરતી અરજી દાખલ કરી હતી. સંગઠન તરફથી આ અરજી દાખલ કરનાર સ્થાનીય વ્યાપારી જાહિદ બટ્ટનો દાવો છે કે ભારતીય ખુફિયા એજન્સી રોએ આ મુદ્દાને ઉઠાવવા ભગતસિંહ ફાઉન્ડેશનને ધન આપ્યું છે. તેનો દાવો છે કે ફાઉન્ડેશને દિલકશ લાહોર સમિતિ સાથે લોબિંગ કરી છે. આ જ સમિતિએ ગોલ ચક્કરનું નામ ભગતસિંહના નામ પર રાખવાની ભલામણ કરી છે.
બીજી બાજુ જમાત-ઉદ-દાવાના નેતા અને તહરીક-એ-હુરમત-એ-રસૂલના પ્રમુખ મૌલાના અમીર હમ્જાનું કહેવું છે કે તેમનું સંગઠન કોઇપણ સ્થળનું નામ હિન્દુઓ, શીખો અથવા ઇસાઇના નામ પર રાખવાને મંજૂરી નહી આપે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
