ઇઝરાયલમાં નવો કાયદો , આતંકવાદીઓની નાગરીક્તા ખતમ કરવામાં આવશે
ઇઝરાયલની સરકારે મોટો નિર્ણય કર્યો છે. દેશમાં નવો કાયદો પાસ કરવામાં આવશે. જે અનુસાર જો કોઇ વ્યક્તિ આતંકવાદી ગતિવિધિમાં શામેલ હશે અને તે દોશીત સાબિત થશે તો તેની નાગરીક્તા ખતમ થઇ જશે.
ઇઝરાયલે આતંકવાદને ખતમ કરવા માટે એક પગલુ ઉઠાવ્યુ છે. હવે જે પણ વ્યક્તિ આતંવાદી પ્રવૃતિમાં સામેલ હથે. અને તે દોષી સાબિત થશે તો સજા આપવામાં આવશે અને તેની નાગરિક્તા પણ ખતમ કરવામાં આવશે. આવા લોકો વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા તેમની અઝરાયલની નાગરીક્તા પણ ખતમ કરવાના ઇઝરાઇલમાં કાયદો પાસ કરવામાં આવ્યો છે. આ બિલના પક્ષમાં 94 મત પડ્યા હતા. જ્યારે તેના વિરુદ્ધમાં ફખ્ત 10 મત પડ્યા હતા. આ સાથે આ બિલમાં સસંદમાં પાસ કરી દેવામાં આવ્યુ હતુ. આ કાયદા બાદ આતંકવાદીઓને દેશ નિકાલ કરવામાં આવશે અથવા પૂર્વી જેરુસલમ મોકલવામાં આવશે.

More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
