Chandrayaan 3 : સફળ પ્રક્ષેપણ બાદ PM મોદીએ કર્યું ટ્વિટ, કહી આ મહત્વની વાત
Chandrayaan 3: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન 3ના સફળ પ્રક્ષેપણ બાદ દેશના વૈજ્ઞાનિકોની પ્રસંશા કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ભારતની અંતરિક્ષ યાત્રામાં એક નવો અધ્યાય લખાયો છે. આ મહત્વપૂર્ણ ઉપલ્બ્ધી આપણા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણનું પ્રમાણ છે.

PM મોદીએ ઈસરોની સફળતા પર ટ્વીટ કર્યું અને જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 એ અવકાશ યાત્રામાં એક નવો અધ્યાય લખ્યો છે. તે દરેક ભારતીયના સપના અને મહત્વકાંક્ષાઓની ઉડાન છે. આ નોંધપાત્ર સિદ્ધિ આપણા વૈજ્ઞાનિકોના અથાગ સમર્પણની સાક્ષી છે. હું તેમની ભાવના અને પ્રતિભાને સલામ કરું છું.
Chandrayaan-3 scripts a new chapter in India's space odyssey. It soars high, elevating the dreams and ambitions of every Indian. This momentous achievement is a testament to our scientists' relentless dedication. I salute their spirit and ingenuity! https://t.co/gko6fnOUaK
— Narendra Modi (@narendramodi) July 14, 2023
ઉલ્લેખનીય છે કે, ઈસરોએ ચંદ્ર પર તેનું ત્રીજું મિશન ચંદ્રયાન-3 લોન્ચ કર્યું છે. ચંદ્રયાન-3 આજે બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું છે. ચંદ્રયાન-3 આજથી બરાબર 41 દિવસ બાદ 24 થી 25 ઓગસ્ટની વચ્ચે ચંદ્રની સપાટી પર ઉતરશે, પહેલા પૃથ્વીની ભ્રમણકક્ષામાં અને બાદ ચંદ્રની ભ્રમણકક્ષામાં પરિભ્રમણ કરશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
