Ganesh visarjan 2025 : જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન કરૂણ દુર્ઘટના, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
Ganesh visarjan 2025 : જામનગરમાં ગણેશ વિસર્જનનો પવિત્ર દિવસ એક પરિવાર માટે શોકમાં ફેરવાઈ ગયો. નાઘેડી નજીક આવેલા કબીરલહેર તળાવમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જવાથી કરૂણ મોત થયા છે.
આ દુર્ઘટનામાં પિતા અને તેમના બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ પરિવાર જામનગરના રામેશ્વર વિસ્તારમાં આવેલી જલારામ પાર્ક સોસાયટીનો રહેવાસી હતો.

ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે અચાનક આ કરૂણ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
આ દુર્ઘટનાથી સમગ્ર જામનગર શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે માતમ છવાઈ ગયો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
