Jalandhar Bypoll Result: આપની જીતથી ગદગદ સીએમ ભગવત માન, કહ્યુ સર્વેમાં નથી સરકારમાં આવીએ છીએ
જલંધર લોકસભાની ઉપચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મોટી જીત મેળવી છે. આ જીત બાદ આપ સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના સીએમ ભગવંત માન ઉત્સાહીત જોવા મળ્યા હતા. મુખ્યમંત્રી ભગવંત માને અરવિંદ કેજરીવાલને શુભેચ્છા પાઠવી હતી.

જલંધર લોકસભા પેટા ચૂંટણીમાં આપની જીતને લઇને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે, જલંધરની જનતાએ પંજાબ સરકારના કામો પર મોહર મારી છે. અમે ફક્ત કામની રાજનીતિ કરીએ છીએ. તેણણે કહ્યુ કે, અે ધર્મ અને જાત પાતની રાજનીતિ નથી કરતા. આપ વિજળી,સ્કુલ ઇફ્રાસ્ટ્રક્ચર નામ પર વોટ માગી રહ્યા છીએ. જેના પર અમને જીત પણ મળી છે.
ભગવંત માને કહ્યુ કે, આપ સંયોજક અરવિદ કેજરીવાલ જે કાફલો શરૂ કર્યો હતો તે રમલીલા મેદાનથી હવે બહુ મોટો થઇ ચૂક્યો છે. લોકસભામાં પણ આમ આદમી પાર્ટીની હાજરી હશે. કેજરીવાલે પંજાબમાં બહુમતી વખતે આપેલો વચનો આ પરીણામ છે. તેમણે અમને ગાળ પણ આપી હતી. હવે તેમને પણ ખબર પડી ગઇ છે. તેનાથી હવે કઇ નથી થવાનું.
ભગવંત માને કહ્યુ કે, જલંધરના સાડા આંઠ લાખ લોકોએ આમ આદમી પાર્ટીના વર્કકલ્ચર, ઇમાદારીને જોઇને મતદાન કર્યુ છે. અમે તેમની આશા અપેક્ષા પર ખરા ઉતરીશુ. તેમણે કહ્યુ કે આમ આદમી પાર્ટી સર્વેમા નથી આવતા સીધા સરકારમાં આવીએ છીએ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
