જાણો ભારતીયોને અરેંજ મેરેજ કેમ પસંદ છે?
શું તમે જાણો છો કે 90 ટકા ભારતીય અરેંજ મેરેજમાં વિશ્વાસ કેમ કરે છે? તેનું એક કારણ એ પણ છે કે આ પ્રેમમાં પડીને પછી લગ્ન કરવાથી ઘણું સરળ છે. જો કે ઘણા લોકો એવા છે કે લવ મેરેજ કરવાનું પસંદ કરે છે કારણ કે લવ મેરેજમાં જે વ્યક્તિ સાથે તમારા લગ્ન થવાના હોય છે તેને તમે પહેલાંથી ઓળખો છો પરંતુ તેમછતાં ઘણા લોકો એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે.
જો તમે કેટલાક કારણોને જોઇએ તો ભારતીય લોકો એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે તો તમે જોશો કે આ લગ્ન કરવાનું સૌથી સારી રીત છે. આનાથી સમયની બચત તહય છે તથા આ લોકો માટે સૌથી મોટું કારણ હોય છે જેના માતા-પિતા રૂઢિવાદી હોય છે. પ્રેમમાં અસફળતા મળવાનો ડરના કારણે પણ ઘણા લોકો એરેંજ મેરેજનો વિકલ્પ પસંદ કરે છે. આ આશા સાથે ભવિષ્યમાં તે ક્યારેય પ્રેમમાં નહી પડે અને જીવનની નવી શરૂઆત કરવા માટે અને આગળ વધવા માટે એરેંજ મેરેજ સૌથી સારી રીત છે.
આજે પણ ઘણા લોકો એવા છે જે એવું માને છે કે લવ મેરેજની તુલનામાં એરેંજ મેરેજ વધુ સારા થાય છે કારણ કે આ માતા પિતાની મરજીથી થાય છે તથા તે પોતાના છોકરા કે છોકરી માટે ઉત્તમ જીવનસાથી પસંદ કરે છે. આ કારણોને જોઇએ જેના લીધે ભારતીય એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે.

તીવ્ર પ્રક્રિયા
ભારતીય એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે કારણ કે આ વર કે વધૂ પસંદ કરવાની સૌથી વધુ ઝડપી અને સરળ રીત છે.

લવ મેરેજને આજેપણ અસંગત ગણવામાં આવે છે
આપણે તે સમાજમાં રહીએ છીએ જ્યાં ઘણા પારંપારિક અને જૂના સંસ્કાર ખતમ થવા જઇ રહ્યાં છે. જો કે લવ મેરેજ આજેપણ અસંગત ગણવામાં આવે છે.

શું આ કામ કરે છે?
લોકોને એવો વિશ્વાસ છે કે લવ મેરેજ એટલા સફળ થઇ શકતા નથી જેટલા એરેંજ મેરેજ થાય છે. શું તમે વિચારો છો કે આ યોગ્ય છે? લગભગ 99 ટકા ભારતીયોને એ ડર લાગે છે કે અત: ભારતમાં લોકો લવ મેરેજ કરવાથી ડરે છે.

દહેજની માંગણી
શું તમે જાણો છો કે તમે લવ મેરેજમાં દહેજની માંગણી ન કરી શકો? પરંતુ એરેંજ મેરેજમાં આવું થતું નથી.

પરંપરાઓ પ્રત્યે પ્રેમ
ભારતમાં પાલક બાળકીઓની ભાવનાઓથી વધુ પરંપરાઓને મહત્વ આપે છે. આ કારણે જ ભારતીયોને એરેંજ મેરેજ પસંદ છે.

ભારતીય છોકરીઓ મળે છે
એક સાધારણ અને ઘરેલૂ છોકરીની ખૂબ જરૂરિયાત હોય છે તથા તે ફક્ત એવા ઘરોમાં મળે છે જ્યાં એરેંજ મેરેજ થાય છે. અત: એ પણ એક કારણ છે કે ભારતમાં લોકો એરેંજ મેરેજ કરવાનું પસંદ કરે છે.

રૂઢિવાદી સ્વભાવ
ભારતમાં ઘણા માતા પિતા એવા છે જે સંકુચિત વિચારધારા વાળા છે. અત: એ પણ એક કારણ છે કે ભારતીય લોકો એરેંજ મેરેજને વધુ પસંદ કરે છે.

પ્રેમમાં અસફળતા
પ્રેમમાં અસફળતા મળવાના કારણે પણ લોકો એરેંજ મેરેજનો વિકલ્પ પસંદ કરે છે. ભારતીયોને એરેંજ મેરેજ પસંદ હોવાનું આ પણ કારણ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
