સંસદ પવિત્ર છે તો IPL પાપ લીગ કેમ? : સિદ્ધૂ
નવી દિલ્હી, 17 મે : પૂર્વ ભારતીય ક્રિકેટર અને અમૃતસરથી બીજેપીના હાલના સાંસદ નવજોત સિંહ સિદ્ધૂએ ઇન્ડિયન પ્રીમિયર લીગને પાપ લીગ કહેવા પર વાંધો ઉઠાવ્યો છે. નવજોત સિંહ સિદ્ધૂએ આઇપીએલને પાપ લીગ કહેવા પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે જો આટલા બધા ઘોટાળા અને વિવાદો બાદ સંસદ પવિત્ર છે તો આઇપીએલ કેવી રીતે પાપ લીગ હોઇ શકે.
સિદ્ધૂએ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર ટ્વિટ કર્યું છે કે 'આટલા બધા ગોટાળા અને વિવાદો બાદ પણ સંસદ પવિત્ર છે તો આઇપીએલ પાપ લીગ કેમ?' નોંધનીય છે કે આઇપીએલના હાલના સિઝનમાં ત્રણ ખેલાડીઓના નામ સ્પોટ ફિક્સિંગમાં આવવાથી મીડિયામાં આ પ્રકારના વાક્યો સામે આવ્યા છે.

તાજેતરમાં મળી રહેલા સમાચાર અનુસાર શ્રીસંત અને અંકિત ચૌહાણે પોતાના ગૂના કબૂલી લીધા છે. અને જણાવ્યું હતું કે તેમનાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ છે. તેમને બુકીઝે ફસાવ્યા છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
