રાષ્ટ્રપતિના હસ્તે વિરાટ કોહલીને પદ્મશ્રી એવોર્ડ
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીને પદ્મશ્રી એવોર્ડ તથા ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા.
રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી ને પદ્મશ્રી એવોર્ડ તથા ભાજપ સાંસદ મુરલી મનોહર જોશીને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારને પણ પદ્મ વિભૂષણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યાં હતા.


More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!








Click it and Unblock the Notifications
