મણીપુરમાં ફરી ભડકી હિંસા બાદ રાજ્યનો પ્રવાસ કરશે અમિત શાહ
મણીપુરમાં જેવી રીતે ફરી એક વાર હિસાં ભડકી ઉઠી છે. ત્યાર બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આગામી સપ્તાહે આ પ્રવાસ કરવા જઇ રહ્યા છે. આ દરમિયાન તે તમામ પક્ષો સાથએ મુલાકાત કરશે. મણીપુરમાં હિંસા બાદ પહેલી વાર કેન્દ્ર સરકાર તરફથી આ મોટ હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી નિત્યાનંદ રાય જે ગુરુવારે ઇંફાલ પહોચ્યા હતા. તેમણે અમિત શાહને 29 મે ના મણીપુર આવશે અને 1 જુન સુધી તે રહશે. આ દરમિયાન તે સ્થિતિ પર નજર રાખશે.
અમિશ શાહે કહ્યુ કે, કેન્દ્ર સરકાર એ સુનિશ્ચિત કરશે કે, જે પણ આ હિંસામાં પિડિત છે. તેમન સાથે ન્યાય થાય . પરંતુ લોકોએ શાંતિ સ્થાપિત કરવા માટે વાતચીત કરવી પડશે. છેલ્લા 6 મહિનામાં પ્રદેશમાં કોઇ બંધ નથી થયો. લોકોએ ફરી શાંતિ માટે પ્રયાસ કરવો પડશે.
શાહે કહ્યુ કે, ચર્ચા સાથે જ શાંતિ સ્થાપિત થઇ શકે છે. મણીપુરમાં 3 મે ના ભડકેલી હિંસા બાદ કેન્દ્ર તરફથી પહેલો મોટો હસ્તક્ષેપ છે. જણાવી દઇએ કે, મણીપુર ચૂચાંદપુરમાં કુકી આદિવાસીઓએ આરક્ષણને લઇને આંદોલનની શરુઆત કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
