ટ્રેન સાથે ટકરાઇ ઉત્તર પ્રદેશના મંત્રીની કાર, મંત્રી સહિત 3ના મોત
જૌનપુર, 19 મે: ઉત્તર પ્રદેશની અખિલેશ સરકારમાં રાજ્યમંત્રી સતઇ રામ યાદવની સોમવારે ટ્રેન સાથે અકસ્માત સર્જાતા તેમનું મોત થયું છે. સતઇ રામ એ સમયે પોતાના કારમાં સવાર હતા અને માનવરહિત રેલવે ક્રોસિંગ પાર કરી રહ્યા હતા.
સતઇ રામ યાદવ જૌનપુરના રહેનારા હતા. તેમને રાજ્યમંત્રીનો હોદ્દો મળ્યો હતો. ઘટના એ સમયે ઘટી જ્યારે તેઓ પોતાના ઘરે જઇ રહ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સતઇ રામની સાથે તેમનો ડ્રાઇવર અને ગનર પણ હતો. આ બંનેની પણ સતઇ રામની સાથે દુર્ઘટનામાં મોત થઇ ગયું છે.

પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ સૂત્રોનું એ પણ કહેવું છે કે રેલવે ટ્રેકની વચોવચ્ચ તેમની કાર ખરાબ થઇ ગઇ હતી, જોકે તમામ વસ્તુઓ અંતિમ તપાસ બાદ જ સ્પષ્ટ થઇ શકશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
