Tamil Nadu: રાજ્યપાલે સેંથિલ બાલાજીને સસ્પેન્ડ કરવાનો લીધો નિર્ણય ગૃહમંત્રીની સલાહ પર લગાવી રોક
Senthli Balaji:જેલમાં બંધ કેબિનેટ મંત્રી નેસંથિલ બાલાજીને રજ્ય મંત્રીમંડળમાથી હટાવ્યા બાદ થોડા જ કલાક બાદ તમિલનાડૂના રજ્યપાલ આરએન રવિએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સલાહ પર પોતાનો નિર્ણય બદલી દિધો હતો. તેમણે હાલમાં પોતાના આદેશ પર રોક લગાવી દિધી છે.

ઇન્ડિયા ટુડે અનુસાર રાજ્યપાલે મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને એક પત્ર પણ મોકલ્યો હતો જેમા કહેવામાં આવ્યુ હતુ કે, તેમના આદેશને રોકી દેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલયને રાજ્યપાલને કહ્યુ કે, તે એટોની જનરલથી કાનૂની સલાહ લે ્ને ફરી પોતાનો નિર્ણય કરે. અર્થાત અત્યાર સુધી આ મામલે અટોની જનરલની સલાહ ના આવી જાય ત્યાર સુધી બાલાજીની બરખાસ્તગી નહી થાય.
જણાવી દઇએ કે, 14 જુનના સેંથિલ બાલાજીની ધરપકપકડ બાદ તમિલનાડુ સરકારે તેમને વગર વિભાગના મંત્રીના રૂપમાં ચાલુ રાખ્યા હતા. અને તેમના વિભાગને વિત મંત્રી થંગમ થેનારસુ અને આવાસ મંત્રી મુથુસામી આવંટીન કરી દિધા હતા.
રાજ્યભવનને ગુરુવારે કહેવામાં આવ્યુ હતુ કે, આ વાતની આકાંક્ષા છે કે, મંત્રીમંડલમાં સેંથિલ બાલાજીના મત્રી બને રહેવાથી નિષ્પક્ષ તપાસ પ્રભાવીત થઇ શકે છે. બાલાજી વિરુદ્ધ કઇ ગંભીર આરોપ દાખલ કરવામાં આવ્યા છે. એક મં્રીના રૂપમાં પોતાના પદનો દુરુપ્યોગ કરતા તેમણે તપાસને પ્રભાવિત કરી શકે છે. એટલા માટે તેમને હટાવામાં આવે છે.
રાજભવને કહ્યુ કે, મંત્રી સેંથિલ બલાજી નોકરિયો માટે નકદ લેવા અને મની લોડ્રીંગ સહિત ભ્રષ્ટાચારના ઘણા મામમલામાં ગંભીર અપરાધિક કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે. આવી પરિસ્થિતિયોમાં તેમને તત્કાલ પ્રભાવથી મંત્રિપરિષદમાથી બર્ખાસ્ત કરી દેવામાં આવ્યા હતા .
પ્રવર્તન નિર્દેશાલય ઇડએ તમિલનાડુના મંત્રી સેંથિલ બાલાજી વિુરુદ્ધ 14 જુને મની લોડ્રિગ એક્ટ અનુસાર કાર્યવાહી કરી હતી. તેમા આ પહેલા ઇડીએ મનીલોન્ડ્રિલગ મામલામાં તપાસ અનુસાર દ્રમુકના કદાવર નેતા બાલાજી સાથે જેડાયેલા પરિસરો પર મંગળવારે રેડ કરી હતી. તમિલનાડુમાં નોકરીના બદલામાં કેશ વસુલના મામલે તપાસ ત્યાર શરુ થઇ જ્યારે સુપ્રિમ કોર્ટે એક આદેશ બહાર પાડી તપાસની અનુમતિ આફી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
