બોધગયા બ્લાસ્ટ: 'એમોનિયમ નાઇટ્રેટ અને ટાઇમરનો ઉપયોગ થયો હતો'
નવી દિલ્હી, 8 જુલાઇ: વિશ્વવિખ્યાત તીર્થસ્થળ બોધગયામાં અને મહાબોધિ મંદિર પરિસરને ટાર્ગેટ બનાવીને કરવામાં આવેલા વિસ્ફોટોમાં ઉપયોગ કરવામાં આવેલા બોમ્બમાં એમોનિયમ નાઇટ્રેટ અને સલ્ફરનું મિશ્રણ હતું તથા તેમને સિફતપૂર્વક નાના સિલિન્ડરોમાં લગાવવામાં આવ્યા હતા. ઘટનાની શરૂઆતી તપાસમાં આ વાત સામે આવી છે.
વિસ્ફોટ સ્થળથી નમૂના એકત્ર કરનાર રાષ્ટ્રીય સુરક્ષા એજન્સી (એનએસજી)ની ટીમે કેન્દ્રિય ગૃહ મંત્રાલયને એક રિપોર્ટ મોકલ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આઇઇડી જેવા ઓછી તીવ્રતાવાળા બોમ્બનો ઉપયોગ ટાઇમરના માધ્યમથી કરવામાં આવ્યો હતો.

એનએસજીના વિસ્ફોટો બાદ વિશ્લેષણમાં એમપણ કહેવામાં આવ્યું છે કે એમોનિયમ નાઇટ્રેટ, સલ્ફર આર પોટેશિયમમાં કેટલાક છરા પણ ભેળવવામાં આવ્યા હતા જેથી મંદિર પરિસરમાં વિભિન્ન સ્થળો પર નુકસાન કરી શકાય. વિસ્ફોટક નાના સિલેન્ડરોમાં રાખવામાં આવ્યા હતા જેનો વાણિજ્યક ઉપયોગ થાય છે. ઘટનાસ્થળે પહોંચેલી એનએસજીની ટીમ ઘટનાસ્થળેથી નમૂના એકત્ર કર્યા બાદ પરત ફરશે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
