મણિપુરના પાટનગર ઇમ્ફાલમાં IED બ્લાસ્ટ, 3 વ્યક્તિઓના મોત
ઇમ્ફાલ, 21 ડિસેમ્બર : પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં પાટનગર ઇમ્ફાલ ખાતે રવિવારની શરુઆથ ધડાકાઓ સાથે થઈ. ઇમ્ફાલમાં સવાર-સવારમાં જ આઈઈડી બ્લાસ્ટ થયો અને તેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા, જ્યારે 4 વ્યક્તિઓને ઈજા પહોંચી.


બ્લાસ્ટની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ હાથ ધરી દેવામાં આવી છે. જોકે હજી સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી. એટલુ જ નહીં, એ બાબતની પણ જાણ નથી થઈ શકી કે આ બ્લાસ્ટ પાછળનું કારણ શું હશે. નોંધનીય છે કે એક અઠવાડિયા પહેલા પણ અહીં એક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો કે જેમાં એક વ્યક્તિનું મોત થઈ ગયુ હતું.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
