મણિપુરના સુરક્ષાબળો પર આતંકીઓએ કર્યો હુમલો
મણિપુરમાં આતંકીઓએ સુરક્ષાદળોમાં છાપો મારી હુમલા કર્યો છે. જેમાં બે જવાન શહીદ થયા છે.
મણિપુરના લોકચાઓમાં ગુરુવારે સવારે સુરક્ષાદળોના કાફલા પર આતંકીઓએ છાપો મારીને હુમલો કરતા 2 જવાન શહીદ થયા છે. નોંધનીય છે કે મણિપુરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અવાર નવાર આવા હુમલા થતા રહે છે. જે એક ચિંતાનો વિષય છે.

ન્યૂઝ એજન્સી એએનઆઇના જણાવ્યા મુજબ આતંકીઓએ સુરક્ષા દળના જવાનો છાપો મારીને હુમલો કરતા જવાનાને બચીને નીકળવાનો મોકો ના મળ્યો. અને આ જ કારણે આ ધટનામાં બે જવાનોની મોત થઇ છે જ્યારે ચાર જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
Manipur: One security personnel killed and three injured in ambush laid by terrorists in Lokchao (Tengnoupal) pic.twitter.com/l3xhX3mzKX
— ANI (@ANI_news) December 15, 2016
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
