તેલંગાણા બાદ હવે ગોરખાલેન્ડ, વિદર્ભ અલગ રાજ્ય માટે પ્રદર્શન શરૂ
દાર્જિલિંગ, 31 જુલાઇ : તેલંગાણા બાદ ગોરખાલેન્ડને અલગ રાજ્ય બનાવવા માટે ફરીથી પ્રદર્શન શરૂ થઇ ગયા છે. ગોરખા જનમુક્તિ મોર્ચાએ પ્રવાસીઓને અપિલ કરી છે કે તેઓ વિસ્તાર ખાલી કરી દે જેથી પ્રદર્શન દરમિયાન તેમને કોઇ સમસ્યાનો સામનો કરવો ના પડે. અને તેમણે નવા પ્રવાસીઓને પણ અત્રે નહીં આવવા અપિલ કરી છે.
દાર્જિંલિંગના ચોક બજારમાં લોકોએ ફરી ગોરખાલેન્ડ અલગ રાજ્યના હકમાં મશાલ લઇને જુલૂસ કાઢ્યું હતું. ગોરખા જનમુક્તિ મોર્ચાનો દાવો છે કે તેમની માંગ તેલંગાણા કરતા પણ ઘણી જુની છે.
મોર્ચાના નેતા અને ગોરખા ટેરિટોરિયલ એડમિનિસ્ટ્રેશનના અધ્યક્ષ બિમલ ગુરુંગે પોતાનો હોદ્દો છોડવાની પણ જાહેરાત કરી દીધી છે. ગોરખા જનમુક્તિ મોર્ચા હવે આંદોલનને વધુ ઝડપી બનાવવાનો છે.
સમસ્યા એ છે કે તૃણમુલ અને સીપીએમ બંને અલગ ગોરખાલેન્ડ બનાવવાની વિરુદ્ધમાં છે, પરંતુ આંદોલનકારીઓનું વલણ બતાવી રહ્યું છે કે આ વખતે રાજ્ય અને કેન્દ્ર સરકારે ભારે વિરોધ પ્રદર્શનનોનો સામનો કરવો પડી શકે છે. હાલમાં દાર્જિલિંગમાં બંધનો માહોલ છવાઇ ગયો છે.
અલગ હરિત પ્રદેશ:
આ ઉપરાંત અજીત સિંહ ઉત્તર પ્રદેશમાંથી અલગ હરિત પ્રદેશની માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઉત્તર પ્રદેશ વિસ્તાર અને વસ્તી પ્રમાણે મોટું રાજ્ય છે માટે તેના વિકાસ માટે અલગ હરિત પ્રદેશ રાજ્યનું નિર્માણ થવું જરૂરી છે.
અલગ વિદર્ભ રાજ્ય:
વિલાસ મુત્તેમવારની પણ માંગ છે કે વિદર્ભની માંગ તેલંગાણા કરતા પણ જુની છે, મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય વિદર્ભ બનવું જોઇએ. જોકે શિવસેના આનો કટ્ટર વિરોધ કરી રહી છે. તેનું કહેવું છે કે અમે મહારાષ્ટ્રના બે ટૂકડા નથી થવા દઇએ.

તેલંગાણા
ગઇકાલે યુપીએ સરકારે અલગ તેલંગાણા રાજ્ય માટે લીલી ઝંડી આપી દીધી છે જેના કારણે દેશમાં અલગ રાજ્યો માટે અન્ય માંગો પણ ઉઠી છે.

ગોરખાલેન્ડ
તેલંગાણા બાદ ગોરખાલેન્ડને અલગ રાજ્ય બનાવવા માટે ફરીથી પ્રદર્શન શરૂ થઇ ગયા છે. ગોરખા જનમુક્તિ મોર્ચાએ પ્રવાસીઓને અપિલ કરી છે કે તેઓ વિસ્તાર ખાલી કરી દે જેથી પ્રદર્શન દરમિયાન તેમને કોઇ સમસ્યાનો સામનો કરવો ના પડે. અને તેમણે નવા પ્રવાસીઓને પણ અત્રે નહીં આવવા અપિલ કરી છે. દાર્જિંલિંગના ચોક બજારમાં લોકોએ ફરી ગોરખાલેન્ડ અલગ રાજ્યના હકમાં મશાલ લઇને જુલૂસ કાઢ્યું હતું. ગોરખા જનમુક્તિ મોર્ચાનો દાવો છે કે તેમની માંગ તેલંગાણા કરતા પણ ઘણી જુની છે.

અલગ હરિત પ્રદેશ
આ ઉપરાંત અજીત સિંહ ઉત્તર પ્રદેશમાંથી અલગ હરિત પ્રદેશની માંગ કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ઉત્તર પ્રદેશ વિસ્તાર અને વસ્તી પ્રમાણે મોટું રાજ્ય છે માટે તેના વિકાસ માટે અલગ હરિત પ્રદેશ રાજ્યનું નિર્માણ થવું જરૂરી છે.

વિદર્ભ
વિલાસ મુત્તેમવારની પણ માંગ છે કે વિદર્ભની માંગ તેલંગાણા કરતા પણ જુની છે, મહારાષ્ટ્રમાંથી અલગ રાજ્ય વિદર્ભ બનવું જોઇએ. જોકે શિવસેના આનો કટ્ટર વિરોધ કરી રહી છે. તેનું કહેવું છે કે અમે મહારાષ્ટ્રના બે ટૂકડા નથી થવા દઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
