આરુષિ હત્યાકાંડઃ તલવાર દંપત્તિની પૂર્વ CBI નિદેશકની જુબાનીની માગ

બીજી તરફ આ મામલે ફસાયા બાદ રાજેશ અને નૂપુર તલવારે વિશેષ સીબીઆઇ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે અને સીબીઆઇના પૂર્વ સંયુક્ત નિદેશક અરુણ કુમારની જુબાનીની માગ કરી છે. અરુણ કુમારની તપાસમાં દાવો કરવામાં આવ્યો હતો કે તલવાર દંપતિએ પુત્રી આરુષિ અને તેમના નોકર હેમરાજની તેમના નોકરોએ હત્યા કરી હતી.
તલવારના વકિલે વિશેષ ન્યાયાધિશ શ્યામ લાલ સમક્ષ આવેદન આપ્યું અને તેમણે કુમારે અદાલતમાં સાક્ષી તરીકે તલબ કરવા અનુરોધ કર્યો છે. અરુણ કુમારે જુન 2008થી એપ્રિલ 2009 સુધી આ મામલે તપાસ કરી હતી અને તલવાર પરિવારના ત્રણ નોકરો અને તેમના મિત્રોની ધરપકડ કરી હતી. જો કે, કોર્ટમાં તેમની તપાસ સામે પ્રશ્નો ઉઠ્યા બાદ મામલાની યોગ્ય તપાસ કરવા માટે નવી ટીમની રચના કરવામાં આવી હતી. નોઇડાના સેક્ટર-25માં આરુષિ 16 મે 2008એ પોતાના બેડરૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. તેનું ગળુ કાપીને હત્યા કરવામાં આવી હતી. તેના બીજા દિવસે હેમરાજનો મૃતદેહ ઘરની છત પરથી મળી આવ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
